SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] સદાગમપરિચય. ૨૮૫ આવી રીતે હોકારો કરીને સદાગમે અત્યાર સુધીમાં અનંત પ્રાણીઆને કર્મપરિણામ રાજાની જાળમાંથી છેડાવી દીધા છે. ’ અગૃહીતસંકેતા— સદાગમે અનંત પ્રાણીઓને કર્મપરિણામની જાળમાંથી છેડાવ્યા છે એમ તું કહે છે ત્યારે તે પ્રાણીઓ કેમ દે ખાતા નથી?” પ્રજ્ઞાવિશાલા—” કર્મપરિણામ રાજાના તાબાની અહાર ( તેની હદબહાર) એક નિવૃત્તિ નામની મોટી નગરી છે. સદાગમના હોકારાથી કર્મપરિણામ રાજાના તેઓ ઉપર કાઇ પણ પ્રકારના હુકમ ચાલતા નથી એવી સ્થિતિ જેઓની અની આવે છે તેવા પ્રાણીએ સદાગમે પેાતાને કર્મપરિણામની સત્તામાંથી છોડાવ્યા છે એમ માની, તે કર્મરાજના માથા ઉપર પગ મૂકી ઉડીને પેલી નિવૃત્તિ નગરીમાં પહોંચી જાય છે. તે નગરીમાં ગયા પછી સર્વ પ્રકારના ઉપદ્રા અને ત્રાસથી રહિત થઇને ત્યાં મહાસુખી જીવનમાં સર્વ કાળજ તે રહે છે. એ પ્રમાણે હાવાથી સદાગમે છોડાવેલા પ્રાણીઓ અહીં દેખાતા નથી.” કર્મથી છૂટેલાએનું સ્થાન. અગૃહીતસંકેતા—” જો એમ છે તેા પછી તે મહાત્મા સર્વ લાકાને કેમ છેાડાવતા નથી? આ અતિ વિષમ પ્રકૃતિવાળા કમઁપરિણામ રાજા તે બિચારા સર્વ જીવાને બહુ દુ:ખ દે છે, ત્યારે જો તે મહાત્મા સદાગમમાં તું કહે છે તેવી શક્તિ હોય તે તેણે લેાકેાને થતી આવા પ્રકારની કદર્થના તરફ બેદરકારી બતાવવી તે તેમના જેવા મેાટા માણુસને યાગ્ય નથી. ’’ પ્રજ્ઞાવિશાલા—-“તું કહે છે તે વાત ઠીક છે, પણ મહાત્મા સદાગમની એ એક પ્રકૃતિ (ટેવ) છે કે જે પ્રાસર્વ સુખી નહિણીએ તેનાં વચનથી ઉલટી રીતે આચરણ કરી થવાનાં કારણે. પાતાનું કુપાત્રપણું જણાવે છે તેના તરફ તે તદ્દન બેદરકાર રહે છે અને જે પ્રાણીઓ તરફ તે મહાત્મા ૧ અનંતા પ્રાણીએ જ્ઞાન પ્રાપ્ત કરી, કર્મ ક્ષય કરી આખરે મેાક્ષ ગયા છે તે પર આ હકીકત રચાયલી છે. ૨ મેાક્ષ-સિદ્ધિસ્થાન. આ ઉપમાન બરાબર વિચારવા યોગ્ય છે. ૩ નાની ઉપર કર્મનું જોર ચાલતું નથી એ સુપ્રસિદ્ધ હકીકત છે. ૪ મોક્ષમાં ગયા પછી સંસારમાં પાછું આવવાનું કદિ પણ થતું નથી. અવ્યાબાધ સુખ ભોગવતાં મેક્ષ ગયેલા આત્માએ અનંત કાળ ત્યાં રહે છે. દરેક પ્રાણીને આશ્રયીને મેક્ષની આદિ હેાય છે, પણ અંત નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy