SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ ] સદાગમપરિચય. ૨૮૩ સુમતિ-સારી બુદ્ધિવાળે છે અને તે માટે જ તેની માએ તેનું સુમતિ નામ પાડ્યું છે તે તને યાદ હશે. (જુઓ પૃષ્ઠ ૨૪૭). આમ હોવાથી તે સુપાત્ર છે અને એ પ્રમાણે હોવાથી તેના જન્મથી જ તે સદાગમને અત્યંત વહાલે થઈ પડે છે. વળી સદાગમ અંતઃસદાગમના આ- કરણપૂર્વક માને છે કે પૂર્વોક્ત રીતે આ બાળકના નંદનું કારણ. પિતા હોવાથી એનાં કર્મપરિણામ સુંદર છે અને માતા હોવાથી કાળપરિણતિ અનુકૂળ થઈને વર્તે છે તેથી એમ લાગે છે કે એનું બાળકપણું પૂરું થશે કે તુરતજ તેનો સ્વભાવ ઘણે સારે હોવાથી, કલ્યાણપરંપરા તેની નજીક હોવાથી અને એના જેવા પુરુષો મારાં દર્શનથી ઘણું રાજી થતા હોવાથી જ્યારે તે મારી પાસે આવશે ત્યારે જરૂર તેના મનમાં આવા આવા વિચારો થશે-“અહો! જે નગરીમાં સદાગમ જેવો મહા પુરુષ વસે છે તે મનુજાતિ નગરી બહુ સુંદર છે ! મારામાં પણ કાંઇક યોગ્યતા જરૂર હોવી જોઈએ કે જેને લઈને તે મહાત્માની સાથે મારો મેળાપ થયે છે, તે હવે આ મહાત્મા પુરુષ (સદાગમ)ની વિનયપૂર્વક આરાધના કરીને એના સંબંધી જ્ઞાનને અભ્યાસ કરું–આવા આવા વિચારે તે બાળક કરશે અને એના માત પિતા અનુકૂળ હોવાથી તે પુત્રને મને અર્પણ કરી દેશે એટલે તે સુમતિ મારે શિષ્ય થશે. એટલે પછી મારામાં જે જ્ઞાન છે તે એ બાળકને આપીને હું મારી જાતને કૃતકૃત્યભાગ્યશાળી માનીશ-આવી બુદ્ધિથી ભવ્યપુરુષ–સુમતિના જન્મથી સદાગમ પિતાના આત્માને સફળ માને છે અને તે બાબતમાં પિતાને સંતોષ થયેલ હોવાથી લેકેની આગળ રાજપુત્રના ગુણેનું વર્ણન અગ્રહીત કેતા-“વહાલી સખિ ! આ સદાગમનું એવું તે શું અપૂર્વ માહાસ્ય છે કે પાપિષ્ટ પ્રાણીઓ તેને સમજતા નથી? અને ૧ આ આખું વાદ્ય ફલેષ જેવું છે. સદાગમ વિચાર કરે છે કે આ બાળક વૈરાગ્યવાસી છે તેથી તેનાં કર્મો સારાં લાગે છે અને તેની સ્થિતિ પણ પરિપાક દશાને પામેલ જણાય છે. વળી રાજાએ તેને પોતાના પુત્રના રૂપમાં જન્મ આપે છે તેથી તે તેના તરફ પ્રેમાળ નજરે જોઈ તેને યોગ્ય રીતે વર્તવા દેશે એમ અનુમાન થાય છે. વાર્તાના રસમાં આ સર્વ હકીકત ધ્યાનમાં રાખી આગળ વધવું ઠીક થઈ પડશે. ૨ બાળકપણુંઃ અજ્ઞાનકાળ. એ કાળ પૂરો થવાના છેડા ઉપર આ પ્રાણી આવી ગયો હોય એટલે તે પ્રગત છે એમ તેની ચેષ્ટા ઉપરથી જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy