SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૨ એના સ્થાનરૂપ હાવાથી દેવતાઓનાં સ્થાનાને હસી કાઢે તેવા અને ક્ષિતિપ્રતિષ્ઠિત આદિ અનેક પુરાથી સુગેાભિત ભરત વિગેરે નાના પ્રકારના મહાલ્લાઓ છે અને તે મહેાલા આજુબાજુ ઘણા ઊંચા હોવાને લીધે કુલરોલના આકાર ધારણ કરનારા મહેાલાના નાના નાના પગઢા છે. તે નગરીના મધ્ય ભાગમાં લંખાકૃતિવાળી, જૂદા જૂદા ‘વિજયરૂપ દુકાનાથી શોભતી, અનેક મહાત્મા પુરુષાના ટાળાથી ગીરદીવાળી મહાવિદેહરૂપ મેાટી બજાર છે, જ્યાં કિમત આપીને શુભ અશુભ વસ્તુઓની ખરીદી કરી શકાય છે. તે નગરીની ચોતરફ પર્વતના આકારને ધારણ કરનાર માનુષેાત્તર' નામના મોટા ગઢ છે જે 1 ક્ષિતિપ્રતિષ્ઠિત ભરત ક્ષેત્રમાં આવેલું એક જાણીતું શહેર હતું. જ્યારે આખી મનુષ્યગતિને એક નગરી ગણવામાં આવે ત્યારે ભરત ક્ષેત્ર તેના એક સહાલ્લો-શેરી થાય છે અને અયેાધ્યા-ક્ષિતિપ્રતિષ્ઠિત આદિ શહેર ધરા થાય છે. કલ્પના અહુ સુંદર છે. ૨ પુર શ્લેષ છે. (૧) પુર એટલે નગર એ ભરતની અપેક્ષાએ; અને (ર) ઘર એ મહેાલ્લાની અપેક્ષાએ. પુરને અર્થે ધર થાય છે એ કોઇ પણ કાષ જોવાથી જણાશે. ૩ ભરત આદિ ક્ષેત્રે એટલે ભરત એરવત મહાવિદેહ પ્રત્યેક પાંચ પાંચ છે તે સર્વ મનુજગતિ નગરીના મહેાલ્લાઓ છે. ૪ ૭ કુળાચલ પર્વતેા છે જે ત્રણે ઉપરાક્ત ક્ષેત્રાની બે બાજુએ છે. ક્ષે ત્રાને જૂદા પાડનારને વર્ષેધર કહે છે. વર્ષધર પર્વતે છ છે. હિમવંત, મહાહિમવંત, નિષધ, નિલવંત, રુક્મી, શિખરી–મેરૂ કુળાચળમાં કે વર્ષધરમાં ગણાતા નથી. જૈનેતર ગ્રંથામાં સાત વર્ષધર કહ્યા છે: હિમવાન, હેમકૂટ, નિષધ, મેરૂ, ચૈત્ર, કણી અને શ્રૃંગી ( આપ્ટે ડીક્શનેરી). વ અન્ય ગ્રંથામાં કુલરોલ પણ સાત કહ્યાં છે: મહેંદ્ર, મલય, સહ્ય, શક્તિમાન, ઋક્ષ, વિંધ્ય, પારિયાત્ર. આ સાતને કુળપર્વત કહે છે. જૈન રિભાષામાં ઉદયાચળ અને અસ્તાચળ કુળપર્વતમાં આવે છે. કુળપર્વતા’ એ અન્ય મતની અપેક્ષાએ લખેલ શબ્દ હેાય એમ જણાય છે. ૫ જેમ મહેાલ્રાના નાના ગઢ હૈદ બાંધનારા હેાય છે તેની પેઠે આ ભરતાર્દિ પરાંની બાજુમાં કુલશૈલ પર્વતરૂપ ગઢા છે. ૬ મહાવિદેહ ક્ષેત્રના ખત્રીશ વિભાગ છે જેને વિષય કહેવામાં આવે છે, આ વિજયને દુકાનેનું રૂપક આપવામાં આવ્યું છે. ૭ મહાવિદેહ ક્ષેત્ર જંબૂદ્રીપની મધ્યમાં આવેલું છે. ત્યાં નિરંતર ચાથા આરાના ભાવ વર્તે છે. એમાં અનેક મહા પુરુષ જન્મે છે અને કાર્ય સાધે છે. આ મહાવિદેહને બજારની ઉપમા આપીને તેમાં સર્વ વસ્તુ ખરીદી શકાય છે અને તેમાં દુકાનો છે એ રૂપક આપ્યું છે. ધાતકીખંડ અને પુષ્કર દ્વીપમાં પણ છે એ મહાવિદેહે છે. ૮ માનુષેત્તર પર્વત નકશા જોવાથી આ જોઇ શકાશે. પુષ્કરાર્ધ દ્વીપની ફરતા ગઢરૂપે છે. અઢી દ્વીપને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy