SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. વાશી છે તેથી તેની ઉપર તમારા હુકમ ચાલતા નથી એટલે રાજાએ તેના નાશને ઉપાય પૂછતાં આચાર્યશ્રીએ તેના નાશ માટે અપ્રમાદયંત્રનું વિસ્તારથી વિવેચન કર્યું અને છેવટે મનીષીને જણાવ્યું કે ‘અપ્રમાયંત્ર અને ભાવ દીક્ષા એક જ છે.' એટલે મનીષીએ પેાતાને દીક્ષા આપવા આચાર્યશ્રીને વિજ્ઞપ્તિ કરી. આચાર્યે કર્મવિલાસના રાજ્યને પરિચય કરાવ્યા અને એના અખંડ સામ્રાજ્યને વિસ્તાર ખતાન્યા. મધ્યમબુદ્ધિને રાજાની ઇચ્છાથી આચાર્યે ગૃહસ્થધર્મ બતાવ્યા અને તેની પાસે તે સ્વીકારાવ્યા.. પૃ. ૫૦૧-૫૧૨ પ્રકરણ ૧૫ મું-શત્રમર્દનાદિને આંતર પ્રમાદ. શત્રુમર્દન રાન્તએ ઉત્સવ કરવા નિમિત્તે મનીષીને જરા ઢીલ કરવા વિજ્ઞપ્તિ કરી. દીક્ષા લેનાર મનીષીએ દાક્ષિણ્યથી તે માગણી સ્વીકારી. રાજાએ દેવિવમાનની જેવી ઉત્તમ અદ્ભુત રચના કરાવી. સ્નાન કરીને મનીષીને અગ્રસ્થાન આપી શ્રી જિનબિંબને મહા અભિષેક તેની પાસે રાજાએ કરાવ્યેા. રાજાએ મનીષીના પ્રભુતાસ્થાનની ઉāાષણા કરાવી અને મેટા આડંબર સાથે તેને નગરમાં પ્રવેશ કરાવ્યેા. આખા નગરમાં ચામેર આનંદ પસરી રહ્યો. મનીષીના સ્નાન, ભાજન વિગેરે માટે બહુ સુંદર વ્યવસ્થા થઇ, પણ મનીષીનું મન એમાં જરા પણ આસક્ત બન્યું નહિ. રાન્તએ આજનું કાર્ય સુંદર કરી આપવા માટે અને આચાર્યને યાગ સાધી આપવા માટે સુબુદ્ધિમંત્રીને અભિનંદન આપ્યું. પૃ. ૫૧૩-૫૨૩ પ્રકરણ ૧૬ સુ-તિવિલસિત ઉદ્યાનપ્રભાવ. હવે સુબુદ્ધિ મંત્રીને ધરે સાનાદિ કરી મધ્યમબુદ્ધિ પણ રાજા પાસે આવી પહોંચ્યા અને રાજા સાથે પેાતાની મધ્યમ રૂપતાપર વિચાર ચલાવી રહ્યો. રાજાને મંત્રીએ પ્રમેાદશેખર ચૈત્યને અને નિજવિલસિત ઉદ્યાનને પ્રભાવ કહી સંભળાવ્યા; ખાળ જીવાપર ક્ષેત્રની અસર થતી નથી તે વાત પણ તેણે જણાવી દીધી; ક્ષેત્રપ્રભાવમાં સહકારી કારણા કાં કયાં છે તે પર વિવેચન કર્યું અને કર્મવિલાસ રાન્તના આખા પરિવારપર દૃષ્ટિપાત કરી નાખ્યા. મનીષીપર રાન્તને બહુ પ્રેમ થયેા, એને દીક્ષા સમય લખાવવા ફરી માગણી કરી પણ સુબુદ્ધિએ જવાબ આપ્યા કે દીક્ષાની મહત્તા અદ્ભુત છે અને તે લેવાની ઇચ્છાવાળા આ સંસારના કીચડમાં રગદેાળાતા નથી. રાજાએ દીક્ષાને પ્રભાવ વિચારી અવસરર્યેાગ્ય મહેાત્સવ કરવા નિર્ણય કર્યો. પૃ. ૫૨૪–૫૩૪ પ્રકરણ ૧૭ મું-નિષ્કમણેાત્સવ- દીક્ષા-દેશના. મનીષીની દીક્ષાનું સુહૂર્ત જોવરાવ્યું, આઠ દિવસ સુધી તન્નિમિત્તે મેાટા ઉત્સવ કરવામાં આવ્યેા. માટી સવારી અને આખા રાજ્યના સરંજામની સાથે મનીષી બહાર નીકળ્યા. નગર નરનારીએ ટાળાબંધ જોવા આવ્યા. સવારી નિજવિલસિત ઉદ્યાન તરફ ચાલી. એક પણ આનંદ કે આકર્ષણ પ્રસંગની અસર મનીષીના ઉદાત્ત મનપર થઇ નહિ. રાજા પણ આ વાત ધારી ધારીને જોયા કરતા હતા, તેને વિર્યોલ્લાસ થયા અને અરસ્પ રસ સંભાષણ થઇ ગયા પછી યોગ્ય વિચારણાને પરિણામે શત્રુમર્દન રાજા, મદનકંદળી, સુબુદ્ધિ મંત્રી અને અનેક નગરજને। દીક્ષા લેવા તૈયાર થઇ ગયા. રાજપુત્ર સુલેાચનને રાજ્યચિહ્નો આપી સર્વ આચાર્ય પાસે આવ્યા. આચાયૅ પણ અવસરાચિત દેશના આપી. પછી શુભસુંદરીના છે.કરાઓને ઓળખાવ્યા, મધ્યમમુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy