SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રસ્તાવ–કથાસાર. ૨૩ મધ્યમમુદ્ધિને તેણે આ અર્થ સૂચવી દીધા. આળ તેા આચાર્યની વાત પણ સાંભળતે ન હેાતા, તે તે। મદનકંદળીને રાગદૃષ્ટિથી નીહાળી રહ્યો હતેા. વિચારની આકુળતામાં તેતા મૂઢ જેવા થઇ ગયેા. ખીજા વિભાગમાં ઉત્તમ પુરૂષ! હાય છે, તે સ્પર્શેદ્રિયથી ચેતતા રહેછે, તેની જાળમાં ફસાતા નથી એમ આચાર્યશ્રીએ જણાવ્યું. આ વિભાગનું વર્ણન મનીષીને મળતું આવ્યું. ત્રીજા વિભાગના પ્રાણીઓને આચાર્યશ્રીએ મધ્યમ કહ્યાઃ તેવા પ્રાણીએ કાળક્ષેપ કરે છે, મેટાં પાપ કરતા નથી અને સંદેહમાં રહે છે; વળી કાઇ સત્ય શિખામણ આપે છે ત્યારે ચોંકે છે, હલકાની સેાખત કરે છે તેથી સુખદુઃખ પામ્યા કરે છે, પ્રસંગ મળતાં તે ઠેકાણે પણ આવે છે. મધ્યમમુદ્ધિને લાગ્યું કે આ વર્ણન પેાતાને લાગુ પડે છે. ચેાથા જઘન્ય પ્રકારના પુરૂષ! તે ઇંદ્રિયને તાબે રહે છે, સર્વ પ્રકારનાં યાા કરેછે, ઉપદેશ આપનાર તરફ કાન પણ આપતા નથી, સંસારમાં ઊંડા ઉતરતા જાય છે. આવેા પ્રાણી માળ છે એમ સમજવામાં આવ્યું. ચાર પ્રકારના પ્રાણીએ જૂદા જૂદા વિભાગમાં કમૅની વિચિત્રતાથી આવે છે. પ્રથમ સિવાયના ત્રણે વિભાગના પ્રાણીએની માતા તેમને તે પ્રકારે પ્રેરે છે. પ્રથમના વર્ગવાળા તા પેાતાના સ્થાનમાં સ્થિત રહે છે. બાકીના ત્રણે વિભાગવાળા સંયેાગ પ્રમાણે એક ખીન્ન વર્ગમાં જાય છે અને આવે છે. પ્રાણી પેાતાના વીર્યથી જ પ્રથમ વર્ગમાં સ્થિત થાય છે. એના ઉપાય તરીકે આચાર્યશ્રીએ દીક્ષા તાવી. મનીષી તે માટે તૈયાર થઇ ગયેા, મધ્યમબુદ્ધિ તેની રીત પ્રમાણે કાળક્ષેપ કરતેા રહ્યો અને ગૃહસ્થધર્મ આદરવાના વિચારવાળે થયા. પૃષ્ઠ. ૪૭૪–૪૯૨ પ્રકરણ ૧૩ મું-ખાળનું અધમ વર્તન-તેપર વિચારણા. આચાર્યના આખા ઉપદેશ દરમ્યાન બાળ તે મદનકુંદળી સામું જ ોઇ રહ્યો હતેા. એણે દેશનાને એક શબ્દ પણ સાંભળ્યેા નહિ. સર્વની સમક્ષ સ્પર્શનની અસરતળે આવી મળે સદનકંદળીપર સભામાં જ ધસારો કર્યો. એને જોઇ એળખી રાજાએ હેાકારા કર્યો એટલે આળને મદનવર ઉતરી ગયા અને તે પાછે પગે પાછે! હઠશો. સ્પર્શન તેના શરીરમાંથી બહાર નીકળી દૂર બેઠા. રાજાને એનાપર દયા આવી. આચાર્યે જણાવ્યું કે સ્પર્શન અને અકુરાળમાળાએ ખાળની એ દશા કરી હતી. કેટલાંક કર્મો એવાં આકરાં હોય છે કે જે મહાત્મા પુરૂષાની હાજરી છતાં પણ દેખાઇ જતાં નથી, તેઓ તે ખૂદ તીર્થંકર ઉપર પણ ઉપદ્રવ કરે છે. આળનું શું થશે ?' તેના જવામમાં ભગવાને કહ્યું અહીંથી નાસીને દૂર એક સરાવર પાસે જશે, તેમાં ન્હાવા પડશે, અંદર ચંડાળની સ્ત્રીને સ્પર્શ થશે, તેના ઉપર તે લંપટ થશે, તેનાપર ખળાત્કાર કરશે, કાંઠાપર રહેલા ચંડાળ ખાળને ખાણથી વીંધરશે અને મરીને નરકમાં જઈ ત્યાં અને ત્યાર પછી બીજી ગતિએમાં મહા દુઃખ પામશે.' પૃ. ૪૯૩-૫૦૦ પ્રકરણ ૧૪ મું–અપ્રમાદયંત્ર-મનીષી. શત્રુમજ્જૈન રાજાએ પછી આચાર્યને પૂછ્યું કે એ સ્પર્શન અને અકુરાળમાળાની શક્તિ બાળપર જ ચાલતી હશે કે ખીજા પ્રાણી ઉપર પણ ચાલે છે? તેના જવાખમાં આચાર્યે કહ્યું કે એની શક્તિ સર્વ પ્રાણીએપર ચાલે છે; એટલે રાજાએ સ્પર્શન અને અકુશળમાળાને દેહાન્ત કરવાના હુકમ કર્યો, જ્યારે આચાર્યે જણાવ્યું કે એ બન્ને તે અંતરંગ નગરના રહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy