SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ તૃતીય પ્રસ્તાવ-કથાસાર. તાના પતિને લઇ ગઇ ત્યાં સાધારણ અને પ્રત્યેક-બંને વિભાગેામાં ખૂબ ફેરવ્યા. પ્રત્યેક થયા પછી એક એક ગેાળી આખા ભવ સુધી ચાલે તેવી આપવા માંડી, ગાળીની અસરથી આખા ભવમાં સંસારીજીવને અનેક નાટકા કરવા પડતા. ગાળી પૂરી થાય ત્યારે ભવિતવ્યતા નવી ગાળી આપી નવા વેશ કઢાવતી. પછી તેને પૃથ્વીકાય નામના ખીન્ન પાડામાં લઇ ગઇ, ત્યાં તે પથ્થર આદિ પાર્થિવ ઘણીવાર થયેા. ત્રીજા અણૂકાય નામના પાડામાં આપ્યુકુટુંબીના ઘણા વેરા તેણે લીધા. ચોથા તેજ સ્કાય પાડામાં અગ્નિનાં રૂપે અનેક લીધાં અને પાંચમા વાઉકાય પાડામાં પવનનાં રૂપે! લીધાં. આ દરેક પાડામાં વારંવાર નવી નવી ગાળીએ તેને ભવિતવ્યતા આપતી રહી. પૃષ્ઠ. ૩૧૩-૩૨૦ પ્રકરણ ૯ મું-વિલાક્ષનિવાસનગરે. ત્યાર પછી ભવિતવ્યતા સંસારીજીવને વિક્લાક્ષનિવાસ નગરે લઇ ગઇ. ત્યાં તેને ત્રણ પાડામાં ખૂબ ફેરવ્યા અને તેની પાસે નવાં નવાં રૂપે! લેવરાવ્યાં. પ્રથમ દ્વેિષીક (એઇંદ્રિય) પાડામાં કૃમિ બનાવી મૂત્રમાં નાખ્યા. આ આખા નગરના સુખા ઉન્માર્ગોપદેશે અને તેની સ્ત્રી માયાદેવીએ તેને ઘણા રંજાડયા. ખીન્ન ત્રિકરણ (તેઇંદ્રિય) પાડામાં માંડ સ્તૂ થયેા. ત્રીજા ચતુરક્ષ (ચૌરિંદ્રિય) પાડામાં માખી ડાંસ વિગેરે થયા. આમ તેને ખૂબ રખડાવ્યેા. પૃ. ૩૨૦-૩૨૩ પ્રકરણ ૧૦ મું-પંચાક્ષપશુસંસ્થાને. પછી ભવિતવ્યતાએ સંસારીજીવને પંચાક્ષપશુસંસ્થાનનગરે આણ્યા. ત્યાં ગર્ભજસમુŚમપણે તેને જળચર, સ્થળચર અને ખેચર બનાળ્યા, અનેક રૂપે આપ્યાં. છેવટે હરણ બનાવ્યા, ગીતા સંભળાવ્યાં. પછી હાથી બનાવ્યા અને દાવાનળ વખતે કુવામાં પાડચો. ત્યાં કર્મની (અકામ) નિર્જરા થઇ, પુણ્યાય નામના મિત્ર પ્રગટ થયા અને દેવીએ તેને વધારે સારી નગરીમાં લઇ જવાનું વચન આપ્યું. ( અહીં સંસારીજીવ સંબંધી કેટલાક જરૂરી ખુલાસા અગૃહના પૂછવાથી પ્રજ્ઞાવિ॰ કરે છે.) ઉપસંહાર. નિગેાદ સ્વરૂપ-પરિશિષ્ટ **— Jain Education International તૃતીય પ્રસ્તાવ–કથાસાર. પ્રકરણ ૧ હું-નંદિવર્ધન અને વૈશ્વાનર. હવે સંસારીજીવ નવી ગાળી લઇને મનુજંગતિ નામની નગરીના ભરત નામના મહેાલ્લામાં જયસ્થળનગરે પદ્મરાજા અને નંદારાણીને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું નંદિવર્ધન નામ પાડયું. પુણ્યાય તેના સહચારી મિત્ર થયા. અસંવ્યવહાર નગરથી સંસારીજીવ ચાલ્યેા ત્યારથી તેની સાથે અંતરંગ અને બાહ્ય એમ બેવડા પરિવાર હતા. અંતરંગ રિવારમાંથી અવિવેકિતા બ્રાહ્મણીએ તે જ દિવસે વૈશ્વાનર નામના પુત્રને જન્મ આપ્યા. તેનું આખું શરીર અનેક દુર્ગુણાથી જ ભરેલું હતું. વૈશ્વાનર અને નંદિવર્ધનને ઘણી દોસ્તી થઇામી-તે જોઇ પુણ્યાયને ઘણા ખેદ થયા. એ દેસ્તીને પરિણામે નંદ્િ વર્ધન તેના મિત્રને પણ ઘણા ભારે થઇ પડ્યો. પિતાએ તેને અભ્યાસ કરવા પૃ. ૩૨૪-૩૩૧ પૃ. ૩૩૨-૩૩૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy