SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ “ ઉપર રાખ તેપણ ભગવાને બતાવેલી એ વિરતિ ઉપર પ્રેમ રાખ“નાર અને તેને આદરનાર સાધુઓ આ લાકમાં કેવી માજ માણે છે “ તે તું શું જાતેા નથી? તણે સારી રીતે અમૃત રસનું પાન કર્યું હાય “ તેવા તેઓ સ્વસ્થ દેખાય છે, વિષયની ઇચ્છાથી અને કામને પરવશ “ થવાથી જે ઉત્સુકપણું પ્રિયવિરહવેદના વિગેરે અનેક દુઃખા પ્રાણીને • થાય છે તે તેઆનાં (સાધુનાં) મનને જરા પણ અસર કરતાં નથી અને તેઆને એવી કોઇ ઉપાધિ ભોગવવીજ પડતી નથી, તેઆમાં કષાય 6. ન હાવાથી લાભના નાશને લીધે ધન પેદા કરવામાં, રક્ષવામાં અને “ તેના નાશમાં જે અનેક દુઃખો દુનિયાદારીવાળા પ્રાણીઓને થાય છે “ તેને તે ાણતા પણ નથી, ત્રણ ભુવન તેવા સાધુઓને નમસ્કાર ** કરે છે અને મહાદુ:ખથી ભરેલા સંસારસમુદ્રથી પોતાના આત્માને “ પાર પામેલા. માનનારા એ સાધુએ કેવા શ્રેષ્ઠ આનંદ કરે છે? આ • ભવમાં કેટલું માનસિક અને આત્મિક સુખ સાક્ષાત્ અનુભવે છે? આ . સર્વ સુંદર સ્થિતિ તે વિરતિભાત્ર આદરવાથી અનુભવે છે તે • આવી અનેક ગુણથી ભરેલી વિરતિ શું તું તારા આત્મવેરીપણાથી • આદરતા નથી? .. તુચ્છ ભાજન પર દૃઢ પ્રેમ, હું ધર્મએધકર આવ્યા. અને કરનાર છે તેમનમાં ખેદ મંત્રીને કહ્યું સાચી હોય ત્યારપછી થાપ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે મંત્રીશ્વરનાં આવાં વચને સાંભળી તેને કાંઇક વિશ્વાસ મનમાં કાંઇક નિર્ણય પણ થયા કે આ પુરુષ મારૂં હિત પણ પોતાની પાસેના ભોજનના ત્યાગની વાતથી તેના થવા લાગ્યો. આખરે તેણે જવામમાં ધર્મભેાધકર આપ સાહેબે જે વાત કહી સંભળાવી તે સર્વ તદ્દન એમ મને લાગે છે, પણ મારે આપને એક બાબતની પ્રાર્થના કરવી છે તે આપ ખરાખર સાંભળે: આ મારા ટીકરામાં ભાજન છે તે સ્વભાવિક રીતે મને મારા પ્રાણથી પણ વધારે વહાલું છે, એને મેં બહુ મહેનત કરીને મેળવેલું છે અને ભવિષ્યમાં એના ઉપર મારે નિર્વાહ થશે એમ હું ધારું છું. વળી આપનું ભાજન કેવું છે તે ખરેખર હું જાણતા નથી. આ પ્રમાણે હોવાથી હે સ્વામિન્ ! મારૂં પેાતાનું ભાજન મારી પાસે છે તે તે કોઇ રીતે છેડવું નહિ એવા મારા નિશ્ચય છે, માટે મહારાજ ! જે આપને આપનું ભાજન મને આપવાની ઇચ્છા હોય તેા મારૂં ભાજન મારી પાસે રહે અને આપનું ભાજન મને મળે એવી રીતે ગોઠવણ કરી આપે।’ ” આ પ્રમાણે અગાઉ જે હકીકત કહી છે તેને આશય હવે વિચારી જઇએ. ૧ આ કથાપ્રસંગને સંબંધ અગાઉની નિપુણ્યકકથાના પૃષ્ઠ ૨૮ સાથે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy