SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ ચપળપણમાં વાંદરાની લીલાને પણ હસાવે છે, બીકણપણુમાં ઉંદરને પણ પાછા પાડે છે, નિર્ધન હોવાને લીધે દરિદ્રીને આકાર ધારણ કરે છે, કૃપણુપણુમાં 'ઢક વાજિત્ર વગાડનાર અધમ મનુષ્યને પણું ઉલ્લંઘી “ જાય છે, આખા શરીરમાં રોગો ભરેલા હોવાથી અને તેમાંના ઘણું તેના શરીર પર પ્રગટ દેખાતા હોવાથી તે પિકાર કરે અને રાડ પાડતો આખા જગતને પિતાની ઉપર કરૂણું ઉપજાવે છે, તેનું ચિત્ત “દીનપણું, ઉદ્વેગ અને શેકથી ભરપૂર હોવાથી તેને મહા ભયંકર ઘેર નારકી જે સંતાપ થયા કરે છે, અને તે પ્રમાણે એ સર્વ દેષનું સ્થાન હોવાથી લકે એને પાપિષ્ટ અને પ્રદર્શનીય (નહિ જોવા લાયક) કહી તેની વારંવાર નિંદા કરે છે-આવી રીતે એક માબાપના બે પુત્રોમાં પણ આટલો મટે તફાવત પડે છે તેનું કારણ શું હશે? વળી બીજો પણ વિચાર કરવો જોઈએ કે એવા બે પુરુષ કે જે ઊંચા પ્રકારનાં બળ, બુદ્ધિ, ઉદ્યોગ અને પરાક્રતફાવત અને “મની બાબતમાં જરા પણું તફાવત વગરના હોય નુકશાન. “એટલે જેઓની માનસિક અને શારીરિક શક્તિઓ સરખી હોય અને ઉદ્યોગમાં પણ એક સરખો પ્રયાસ કરનારા હોય અને ટુંકામાં સર્વ બાબતમાં સરખા દેખાતા હોય, તેઓ પૈસા પેદા કરવાની બાબતમાં પ્રવૃત્તિ કરે ત્યારે તેમને એક ખેતી“વાડીને આરંભ કરે, પશુ પાળવાનું કાર્ય કરે, વેપાર કરવા લાગે, “રાજાની સેવા કરવાનું કામ હાથ પર લે કે બીજું કઈ પણ કામ કરવા “લાગે તે સર્વેમાં ફત્તેહ પામે છે અને ઇચ્છિત મેળવે છે ત્યારે બીજો “તેવાં જ કઈ કર્મો કે વ્યાપારે શરૂ કરે તેમાં સફળ થતો નથી કે “ઇચ્છિત મેળવતો નથી એટલું જ નહિ પણ પોતાના વડીલ તરફથી તેને જે ડું ઘણું દ્રવ્ય મળેલું હોય છે તે પણ ઉલટ આપત્તિઓ “દ્વારા ગુમાવી બેસે છે. એમ શા માટે થતું હશે? વળી પણ વિચાર કરવો જોઈએ કે બે પુરુષને સ્પર્શ, રસ, પ્રાણુ, ચક્ષકે કર્ણના ઉચ્ચ પ્રકારના વિષયો એક સાથે વિશેષતાનાં “પ્રાપ્ત થાય છે ત્યારે તેમને એક એ સર્વ વિષકારણની શોધ. “યોને પ્રબળ શક્તિવાળે અને વધારે વધારે પ્રીતિ “વાળે થઈને વારંવાર ભગવે છે અને બીજાને અકાળે “કપણુતા અથવા કોઈ પ્રકારનો રોગ ઉત્પન્ન થાય છે તેથી પરિણામ ૧ ઢક્ક નામનું એક વાજિત્ર થાય છે તે અધમ જાતિના ચડાળે વગાડે છે. એ જાતિના લોકો બહુ પણ હોય છે એમ અત્ર બતાવેલી હકીકતથી જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy