SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ઉપમિતિ ભવપ્રપંચા થા. [ પ્રસ્તાવ ૧ “કામાં કેટલાક પ્રાણીએ ( દાન ) આપનાર હેાય છે અને કેટલાક યાચક “હાય છે; કેટલાક રાજા હોય છે અને કેટલાક પાળા હોય છે; કેટલાક “ ઊંચા પ્રકારના ઈંદ્રિયના સુંદર વિષયા ભેાગવવાને ચેાગ્ય હોય છે અને “ કેટલાક દુ:ખે કરીને પૂરી શકાય તેવું પેટ ભરવાને પણ અસમર્થ હોય “ છે; કેટલાક અન્યને પેાષનારા હોય છે અને કેટલાક ખીજાવડે પેાષાય “ છે. આવા આવા અનેક તફાવતા જે દુનિયામાં જણાય છે તે ધનઅર્થના સદ્ભાવ અને અસદ્ભાવથી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે હાવાથી અર્થ મુખ્ય પુરુષાર્થ છે. એને લઇને કહેવામાં આવે છે કે, अर्थाख्यः पुरुषार्थोऽयं, प्रधानः प्रतिभासते । arraft लघु लोके, धिगर्थरहितं नरम् ॥ ' “ અર્થ નામના પુરુષાર્થ સર્વથી મુખ્ય લાગે છે, તેથી ઘાસના તરણાથી પણ હલકા જેવા ધન વગરના મનુષ્યને આ લાકમાં ધિક્કાર છે.” આચાર્ય મહારાજે આ પ્રમાણે વાત કરી તે સાંભળીને વ્યાખ્યાનની શરૂઆત થઇ ગયા પછી મે આવેલા આ પ્રાણી વિચાર કરે છે કે મહારાજે હાલ તે બહુ સારી વાત કહેવા માંડેલી જણાય છે! એટલેૉ વિચાર કરીને તે બહુ ધ્યાન રાખીને વાત સાંભળવા લાગી જાય છે, સાંભળીને જાણે સમજતેા હોય એમ બતાવે છે અને જાણે પોતે સમજતા હતા એમ બતાવવા માટે પેાતાની ડોક પણ હલાવ્યા કરે છે, આંખા ઉઘાડે ભીચે છે, અને મુખ વિકસ્વર કરે છે અને મુખે ધીમે ધીમે ખેાલતા જાય છે કે અહા ! મહારાજશ્રીએ વાત તે બહુ સારી કરી !’તેનાં અવયવા ઉપર આવી નિશાની જોઇને ગુરુ મહારાજ સમજી જાય છે કે આ પ્રાણીને વાત સાંભળવાનું કુતૂહળ ઉત્પન્ન થયું છે. આટલું અવલેાકન કરી લઇ ગુરુ મહારાજ વ્યાખ્યાન આગળ ચલાવે છે. અર્થે દ્વારા આક્ષેપ. વળી કેટલાક પ્રાણીએ કામ (ઇંદ્રિયોગ-વિષયસુખના અનુ“ ભવ )ને પ્રધાન પુરુષાર્થ માને છે. તેઓ વિચાર કરે હું છે કે લલિત લલનાના મુખકમળમાં રહેલ મધુનું “ પાન કરવામાં ચતુર ભમરાના ગુંજારવનું આચરણ “ કરવામાં ન આવે અથવા જ્યાંસુધી નવ ચૌવના “સ્ત્રીના મુખકમળના મધ્યમાં આવેલ અધરોષમાંથી અમૃતનું પાન કામ પુરુષાર્થ પર વિવેચન, Jain Education International ૧ પગે ચાલનાર; રાજસેવક, ૨ હેાવાપણું અને નહિ હેાવાપણું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy