SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ઉપમિતિ ભવપ્રપંચા થા. પેાતાના ઠીકરાને ખેડવાનું હજી એને મન થયું નહિ તેમજ તેનું ઠીકરૂં ધર્મખાધકર લઇ લેવા પ્રયત્ન કરી રહ્યો છે એ શંકા પણ દુર થઇ નહિ (૨૭). ધર્મખાધકરે ભાજન લેવાને આગ્રહ કરવાનું કામ ચાલુ રાખ્યું અને તેના ખરાબ અન્નને તજી દેવાની સમજાવટ પણ ચાલુ રાખી. નિપુણ્યક છેવટે એક શરતે ભેાજન સ્વીકારવા તૈયાર થયા અને તે શરત એ હતી કે પેાતાનું તુચ્છ ભેાજન પાતાની પાસે રહે અને ધર્મબેાધકરનું સુંદર ભાજન પણ ઘેાડું ચાહું તે લે.' ધર્મબાધકરે તેને સમજાવ્યું કે ‘તેના શરીરમાં સર્વ વ્યાધિએ એ ખરાબ ભાજનને અંગે થયેલા છે અને તે તદ્ન તજી દેવા યેાગ્ય છે.’ ભીખારીની દરેક રાંકાઓના જવાબ ધર્મબેધર આપ્યા, પણ નિપુણ્યક એકને બે થયા નહિ. આખરે ધર્મબાદકરે વિચાર કર્યો કે એ શરતે પણ એને ભેાજન લેવા દેવું; આગળ જતાં એ ભેાજનના લાભ સમજરો ત્યારે સર્વ સારાં વાનાં થરો. પછી તદ્યાને સંજ્ઞા કરતાં તેણે ભીખારીને તે શરતે સારૂં ભેાજન-મહાકલ્યાણુક આપ્યું. એ ભાજન ખાતાં લીખારીને અપૂર્વ શાંતિ થઇ (૩૧). ધર્માવકરે ત્યાર પછી ભેાજનને મહિમા વિસ્તારથી કહ્યો અને તડ્યા પાસેથી વારંવાર ભેાજન લેવા સૂચના કરી; અને ભેાજન, જળ અને અંજનના ઉપાય તેના વ્યાધિનાસ માટે કેટલા અસરકારક છે તે જણાવ્યું. નિપુણ્યક પેાતાના તુચ્છ ભેાજનને આગ્રહ કાઇ રીતે તે વખતે છે।ડી શક્યા નહિ અને અસ્તવ્યસ્ત જવાબ આપવા લાગ્યા એટલે ધર્મબેાધકરે એને ખાતરી આપી કે “તેઓ કાંઇ તેનું (ખરાબ) અન્ન લઇ લેવા માંગતા નથી.' આટલી ખાતરી મળતાં નિપુણ્યકે જણાવ્યું કે આખી વાત દરમ્યાન તેની વિચારશ્રેણી પેાતાના (તુ) ભેાજન ઉપડી જવાના ભય તરફ હતી તેથી તે ધર્મબાધકરની વાત સમન્ત્યા જ નથી.’ એટલે પેાતાના કર્તવ્યની સૂચના કરવા ધર્મબાધરને વિજ્ઞપ્તિ કરતાં ધર્મબાધકર ત્રણે ઔષધોના મહિમા ફરીવાર વિસ્તારથી કહ્યો, ષધના અધિકારી પ્રાણીઓના ત્રણ વિભાગેા પાડ્યા, સુસ્થિતરાજના આદેશા કહી બતાવ્યા, પ્રયાસ વગર ઔષધ લેનારને સુસાધ્યની કક્ષામાં મૂકયા, ધીમે ધીમે ઔષધ વાપરનારને કૃચ્છ્વસાધ્યના વિભાગમાં મૂકયા, અને ઔષધ વાપરનાર પર દ્વેષ કરનારને અસાધ્યની ગણનામાં મૂકયા. નિપુણ્યકને તેમણે વચલા વર્ગમાં મૂકયા અને તેને સુસ્થિતરાજની ભક્તિ કરવાનું કહી વારંવાર ઔષધાના ઉપયાગ કરવા સૂચવ્યું અને તદ્યાને તેની પિરચારિકા બનાવી (૩૬). નિપુણ્યકે સર્વ વાત કબૂલ કરી, પણ તે સારૂં ભેાજન ચેાડું લેતા હતા અને ખરાબ ભેાજન વધારે લેતેા હતેા. આથી તેના ભાજનમાં વધારા થતા ગયા પણ તે શાથી થાય છે તે તે સમજી શક્યા નહિ. તેના વ્યાધિઓ ભેાજન, જળ અને અંજનના પ્રયાગથી ઓછા થતા ગયા, પણ મૂળમાંથી ગયા નહિ (૩૭). એક વખત તેણે તાને હજી પણ ન્યાધિઓ તદ્ન ઓછા ન થવાનું કારણ પૂછ્યું એટલે તદ્યાએ જણાવ્યું કે અપથ્ય સેવવાનું એ પરિણામ છે.’ નિપુણ્યકની ખાતરી થતાં તેણે ધીમે ધીમે કુભાજનના ત્યાગ કરવા ઇચ્છા જણાવી અને તડ્યાને તે માટે જાગૃતિ રાખ્યા કરવા સૂચના કરી. તદ્યા રાજી થઇ. વિશેષ પ્રકારે સારા ભેાજનના ઉપયાગથી વ્યાધિઓ ધટતા ચાલ્યા, છતાં તદ્યા જરા દૂર જાય એટલે પા! નિપુણ્યક પેાતાનું તુચ્છ અન્ન ખાવા લાગી જતે (૩૯). તાને ઘણા માણસો સંભાળવાના હતા તેથી જ્યારે નિપુણ્યક ધર્મમાધકર પાસે માગણી કરી ત્યારે તેની પાસે નિરંતર હાજર રહી શકે અને 4; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy