SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રસ્તાવ-કથાસાર. સલાહ આપી શકે એવી એક સદ્બુદ્ધિ નામની પરિચારિકા તેને આપી. સદુબુદ્ધિની હાજરી પછી નિપુણ્યકમાં બહુ ફેર પડી ગયો અને તુચ્છ ભજનપરની આસક્તિ ઘટી ગઈ. ત્રણે ઔષધોને પ્રયોગ એણે મોટા પ્રમાણમાં કરવા માંડ્યો અને તેને પરિણામે એના વ્યાધિઓ ઓછા થતા ગયા. પછી તો એણે સદબુદ્ધિ સાથે વાત કરવા માંડી. સદબુદ્ધિએ વ્યાધિના કારણોમાં ભીખારીનું તુચછ ભજન અને તેનો ઉપયોગ જણા એટલે તરત નિપૂણ્યક ઠેકાણે આવ્યો અને ત૭ ભેજનને સર્વથા ત્યાગ કરી દેવા ઇચ્છા જણાવી. (૪૨). સદ્બુદ્ધિએ એને જણાવ્યું કે “સર્વથા ત્યાગ કરવા પહેલાં પાકે નિર્ણય કરવાની જરૂર છે, એક વાર ત્યાગ કર્યા પછી તેના પર મન જાય તો બેવડું નુકશાન થાય.” એટલે વળી નિપુણ્યક વિચારમાં પડી ગયો. છેવટે એણે કર્ભજન ત્યાગ કરવાનો પાક નિર્ણય કર્યો ત્યારે તેને મક્કમ જોઇને બુદ્ધિએ તે સંબંધમાં ધર્મબેકરને અભિપ્રાય લેવાની સલાહ આપી (૪૩). સદ્દબુદ્ધિ અને નિપુણ્યક ધર્મબોધકર પાસે ગયા, ધર્મબંધકરે સંમતિ આપી પણ નિશ્ચય પાકો કરવાની જરૂરીઆત પર વધારે ભાર મૂક્યો. આખરે ભીખારીનું ઠીકરું ફેંકાવી દીધું અને તેનામાં સુંદર પરમાત્ર સારી રીતે ભર્યું. તે દિવસે ધર્મબોધકરને ઘણે આનંદ થયો, તડ્યા હરખઘેલી થઈ ગઈ, સદુબુદ્ધિ રાજી થઈ ગઈ અને આખું રાજમંદિર ખુશી થઈ ગયું. તે દિવસથી તેનું નામ ફેરવીને સપુણ્યક કરવામાં આવ્યું. (૪૪). પછી સપુણ્યક રાજમંદિરમાં જ રહેવા લાગ્યો, તદ્યા અને બુદ્ધિના પ્રતાપ અને પરિચયથી આખો વખત ત્રણે ઔષધને ઉપયોગ કરતો રહ્યો અને તેની અસર તેની તંદુરસ્તી પર ઘણું સારી થઈ તેના વ્યાધિઓ ઘટી ગયા અને તેને આકાર સુંદર થયો (૪૫). સદ્દબુદ્ધિને પૂછતાં એને જણાયું કે ત્રણે ઔષધો કે જેના ઉપયોગથી પોતાને ઘણો લાભ થયો હતો તેનું ઘણું દાન દેવાને પરિણામે તે દરરોજ મળ્યા કરશે” એટલે જે માગે તેને ત્રણે ઔષધનું દાન કરવાને તેણે નિર્ણય કર્યો. એ સપુણ્યક જેવા ત્રણે ઔષધને ઉપયોગ કરનાર અને દેનાર તે મંદિરમાં ઘણું હોવાથી તેની પાસે કોઈ ઔષધ લેવા આવતું નહિ. તેથી વળી તેણે સદબુદ્ધિને પૂછતાં તેણે જણાવ્યું કે જાહેર રીતે તેણે જણાવવું કે જે માગે તેને ઔષધે આપવામાં આવશે.” તેણે તે પ્રમાણે ઘેર ઘેર ફરી આઘોષણું કરી, પણ પૂર્વનું તેનું દરિદ્રીપણું યાદ કરી કે તેની પાસે લેવા આવતું નહિ (૪૬). પોતાની ભાવના ઘણાને દાન આપવાની હતી તે આ રીતે ભગ્ન થતી જોઇ તેણે બુદ્ધિને પૂછ્યું એટલે જવાબમાં તેણે ત્રણે ઔષધે લાકડાની પેટીમાં ઠાંસી ઠાંસીને ભરી વગર નામે બજારમાં તે પેટી મૂકી દેવા જણાવ્યું અને કહ્યું કે જ્ઞાનમય પાત્ર તારા ઔષધનો ઉપયોગ સ્વયમેવ કરશે. સંક્ષિપ્ત ઉપનયમાં દરેક સ્થાન અને પાત્રને ત્યાર પછી નિર્દેશ કરવામાં આવ્યો છે, પૃ. ૪૮થી ૪૯. દાસ્કૃતિક ભેજના અને કથાને ઉપનય. પૃષ્ઠ ૫૦ પૃષ્ટ ૫૧ થી ઉપરની કથાના દરેક શબ્દને વિસ્તારથી ઉપનય બતાવવામાં આવ્યો છે, આખું પોતાનું ચરિત્ર સર્વ પ્રાણુને લાગુ પડે તેવા આકારમાં સમજાવવામાં આવ્યું છે, એમાં નીચેની ખાસ બાબતે લક્ષ્ય ખેંચવા યોગ્ય છે. અષ્ટમૂલપર્યત નગરપર વિવેચન (૫૨). નિપુણ્યક દરિદ્રી (૫૩). તોફાની છોકરાઓ (૫૫). ચાર ગતિનાં દુઃખ (૫૭). રેગેનાં ઉપાદાન કારણો (૬૦). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy