SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ * “ શક્તિ પ્રમાણે કાંઇક તપસ્યા કર ( તપ ) અને તું વારંવાર સારી ભાવના (ભાવના) ભાવ. આ પ્રમાણે કરવાથી તને જરા પણ શંકા વગર સર્વ કલ્યાણુ આ ભવમાં અને પરભવમાં જરૂર પ્રાપ્ત થશે, ” << તા. અગાઉ નિપુણ્યકની કથાનકમાં કહેવામાં આવ્યું છે કે “ પછી ધર્મ એધકર મંત્રી ભિક્ષા લેવા આવનારને બેસવા ચાગ્ય જગ્યાએ તે દ્રમકને લઇ ગયા અને તેને યોગ્ય દાન આપવા માટે પેાતાના સેવકોને તેણે હુકમ કર્યાં, ધર્મબાધર મંત્રીશ્વરને એક તદ્યા નામની અતિ સુંદર સુશીલ દીકરી છે. પાતાના પિતાનાં ઉપર જણાવેલાં વચના સાંભળીને તે તુરતજ ઊભી થઇ અને મહાલ્યાણક નામનું સુંદર પરમાન્ન લઇને પેલા ક્રમકને તે ભેાજન આપવા માટે તેની પાસે આવી પહોંચી. ” આ સર્વ હકીકતની ઉપર યોજના થઇ ગઇ છે તે આવી રીતેઃ ચાર પ્રકારના ધર્મનું ઉપર વર્ણન કરવામાં આવ્યું તે જીવને ખેલાવવા તુલ્ય સમજવું; તે દરિદ્રીનું ચિત્ત તે તરફ્ ખેંચાયું તે ભિક્ષાચરને ચેાગ્ય જગ્યા તરફ તેને લઇ જવા તુલ્ય સમજવું; ધર્મના ભેદ પાડીને તેના ઉપર ધર્માચાર્યે જે વ્યાખ્યાન કર્યું તે પેાતાના સેવકાને ભિક્ષા આપવાના હુકમ તુલ્ય સમજવું અને તેજ ગુરુ મહારાજ ધર્માચાર્યની આ જીવ ઉપરની કૃપા તે તદ્યા (સ્મિન્ નીચે ચા-કૂવા તા ) નામની મંત્રીશ્વરની પુત્રી સમજવી; દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મનું અનુષ્ઠાન કરવું તે સુંદર પરમાત્ર (ઉત્કૃષ્ટ ભાજન, ક્ષીર, દૂધપાક)ના ભાજન તુલ્ય સમજવું, એ ધર્મરૂપ પરમાન્ન ધર્માચાર્યની કૃપાથીજ પ્રાણી મેળવે છે, બીજા કોઇ પણ કારણથી મેળવી શકતે નથી એમ લક્ષ્યમાં રાખવું. મહાકલ્યાણુક ભાજન. મહાકલ્યાણક ભાજનનું સામાન્ય વર્ણન કર્યાં પછી અગાઉ કથાપ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે “તે દરિદ્રીના વિ. ટ્રીને ચારો હજી ઘણા હલકા છે અને તેના મનમાં હજી આશંકા. અનેક પ્રકારની શંકા છે. તેથી જ્યારે તેને ભેાજન લેવા માટે આ પ્રમાણે ખેલાવવામાં આવ્યા ત્યારે તે મનમાં વિચાર કરવા લાગ્યા કે મને જાતે ચાલી ચલાવીને-બેલાવીને આ માણસ ભિક્ષા આપવા માટે આટલા બધા પ્રયત્ન કરે છે તે વાત મને કોઇ પણ રીતે ઠીક (લાભકારી) લાગતી નથી. મને ૧ આ હકીકતનેા સંબંધ અગાઉ પૃ. ૨૩ સાથે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy