SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ રાજમંદિરનાં પાત્રો. ટ શાસનમાં ગણચિંતા સમજવા. કુળ, ગણુ અને સંઘમાં રહેલા આળ, વૃદ્ધ, રાગી અને અતિથિરૂપ પાલન કરવા ચાગ્ય અનેક પુરુષાથી તે પરવરેલા હોય છે અને કરોડો નગર જેવા કાઢિ ગચ્છારૂપ અસંખ્ય ગામ અને આકરામાં રહીને તેએ ગીતાર્થ હાવાથી અનેક પ્રકારના ઉત્સર્ગ' અને અપવાદમાર્ગના તે જાણનાર હાય છે અને ચેાગ્ય સ્થાનકે યોગ્ય પુરુષાને જોડી દેવામાં અત્યંત કુશળ હાય છે; તેમજ પ્રાસુક અને એષણીય ભક્ત, પાન, ઔષધ, ઉપકરણ અને ઉપાશ્રય મેળવી આપવા સંબંધી કાર્ય તેએ જરા પણ આકુળ વ્યાકુળ થયા વગર નિરંતર કર્યાં કરે છે. ઉત્સર્ગમાર્ગમાં સ્પષ્ટ આદેશા હાય છે અને અમુક સંયોગેામાં અપવાદ સેવવાની રજા આપવામાં આવી હોય છે. અમુક સ્થાનકે, અમુક પદ પર કે અમુક દેશમાં આ સાધુ ચેાગ્ય કામ કરશે એવી યેાજના કરવી, સર્વની સંભાળ શખવી, તેઓ માટે દોષ વગરના આહાર પાણીની ચેાજના કરવી, તેને માટે સ્થાન અને વજ્ર પાત્રાદિ ઉપકરણાની વ્યવસ્થા કરવી એ રીતે આખી રાજ્યવ્યવસ્થા કરવાનું કાર્ય ગણુચિતકા કરે છે. સર્વ રીતે યોગ્ય અને અનુકૂળ સમજીને આ સ્થાન પર તેમની નિમણુક આચાર્ય મહારાજે કરેલી હાવાથી તેઓ ‘નિયુક્તક' (કામદાર—સ્થાન પર ચેોજેલ ) નામને બરાબર ચેાગ્ય છે. “ ત્યાં સ્વામી ઉપર અત્યંત પ્રીતિવાળા અને ઘણા બળવાન્ ૧ ગણુ-ગચ્છ સંબંધી ચિંતા કરનાર સાધુએ. ૨ ખાળ એટલે નાની વયના, વૃદ્ધ અને રાગી એ ત્રણે અન્ય પાસેથી સંભાળ રખાવવાની અપેક્ષા રાખે છે. તેની સાથે તપસ્વી શબ્દ જૈન ગ્રંથેામાં આવે છે તેથી પ્રાણૂંકને તે અર્થે હોવા જોઇએ, પણ કાશમાં તે અર્થ મળતા નથી. તપસ્વી શબ્દ મુનિ વાચક છે. આ પ્રાહુણા મુનિ તેના સૂચક હેાય તેમ જણાય છે. ૩ સાધુ અતિથિ' કહેવાય છે. અતિથિ કહ્યા અણુગારને.' એક સાધુ ઉતરેલા હોય તે સ્થાન પર ખીજા સાધુ આવે તેા તે પણ અતિથિ કહેવાય છે. ૪ કાઢિ ગચ્છ એટલે કરોડા ગચ્છ એ અર્થ કરવા કરતાં કાટિ ગચ્છ નામને ગચ્છ જે સર્વેથી વિશાળ ગચ્છ હતા તે અર્થમાં તે શબ્દ સમજવા વધારે ઠીક લાગે છે. Jain Education International ૫ મૂળ માર્ગ. ૬ સંચાગને લઇને તેમાં કરવા પડતા ઘટતા ફેરફાર છ ‘પ્રાસુક' એટલે જીવ વગરનું. એણીય એટલે સાધુને ખાવા યોગ્ય. ૮ સાધુને રાખવાનાં વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણેા' કહેવાય છે. ૯ સાધુને વસવાના સ્થાનને ‘ઉપાશ્રય ’ કહે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy