SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International +3+>&> >>>< રતના તેજસ્વી સંતો હજારો વર્ષથી (ભપોતાના જીવન દ્વારા આવું કહેતા આવ્યા છે : ૭. અષ્ટગુણી વાણી ‘વચન-રતન મુખ કોટડી, ચૂપ કરી દીજે તાલ; ઘરાક હોય તો ખોલિયે, વાણી વચન રસાલ.’ વચન એ તો રત્ન છે. રાખવાની તિજોરી છે. રત્ન કંઈ જેમતેમ અને જ્યાંત્યાં થોડાં રખાય ? એ તો બંધ તિજોરીમાં જ શોભે. પરંતુ તિજોરી સદાકાળ કંઈ બંધ ઓછી રખાય ? કોઈ ખરીદનાર કે સારો પારખુ આવે તો તિજોરી ખોલવી જ પડે. પણ ખોલ્યા પછી તો એ રત્નો એવી રીતે સચ્ચાઈથી બતાવવા કે જોનારનું દિલ ડોલી ઊઠે. ૬૬ * જીવનમાંગલ્ય મુખ એને એ વચન-રત્નમાં પ્રિયતાના પાસા હોય, હિતચિન્તનનો આકાર હોય, સત્યનાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy