SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. આપણું સંસ્કારધન 2. જનો સ્વાધ્યાય “આપણું સંસ્કારધન' Lછે જે ધન વડે ભારત સમૃદ્ધ હતું, શું સમૃદ્ધ છે અને સમૃદ્ધ થશે. જોકે ઓટ આવી છે છતાં એની ગૌરવગાથાઓ એવી જ 2 ગવાઈ રહી છે. જે સંસ્કૃતિના નામ ઉપર, જે આધ્યાત્મિક પ્રકાશ ઉપર પશ્ચિમના લોકો આજે પણ વારી જાય છે અને દર વર્ષે ત્યાંથી પ્રવાસીઓ આવતા જ જાય છે એ સંસ્કારધન શું છે તે વિચારીએ. ધન કોનું નામ ? જે માણસને સમૃદ્ધ બનાવે, સુખી બનાવે, જીવનને જીવવા જેવું બનાવે અને મૃત્યુને મંગળમય બનાવે. જે ધન મનુષ્યને ચિંતા કરાવે, જે ધન માણસને કંગાલ બનાવે છે ધન વડે કરીને માણસ મનથી અને તનથી અહંકારી 1 અને અજ્ઞાની બને એ ધન નથી, એને પૈસો જે કહી શકો. પૈસો અને ધન એ બે વચ્ચે મોટું આ અંતર છે. પૈસો જુગારીની પાસે પણ હોઈ શકે, નટ અને નર્તકી પાસે પણ હોઈ શકે ૨૬૬ * જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy