SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. પરિસંવાદ धर्मस्य फलमिच्छन्ति धर्मं नेच्छन्ति मानवाः । फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः ॥ છે જ આપણા સ્વાધ્યાયનું કેન્દ્ર પરિસંવાદ છે. વાદ, વિવાદ, ' સંવાદ અને પરિસંવાદ – આ ચારમાંથી પહેલા ત્રણ તો તમારા જાણીતા જ છે. વાદ, વિવાદ અને સંવાદમાં જીવો પોતાના $ જીવનને વિતાવે છે, પણ પરિસંવાદ કરવા જ માટે અવસર મળતો નથી. સ્વાર્થ માટે જે કાંઈ જગતમાં થાય છે તે વાદ છે; કલહ ૪ માટે થાય તે વિવાદ છે; સ્નેહ માટે થાય છે તે સંવાદ છે; પણ શરીર, ઇન્દ્રિયો અને આસપાસના વાતાવરણને ભૂલીને પોતાના જે આત્મા માટે વિચારણા કરવી એ પરિસંવાદ છે. દુનિયામાં દૃષ્ટિ બે જાતની છે : ° સ્વાર્થની અને પરમાર્થની. સ્વાર્થની દૃષ્ટિમાં છું વાદ, વિવાદ અને સંવાદનો સંભવ છે પણ જે પરિસંવાદ તો ચિત્તમાં પરમાર્થ દષ્ટિ જાગે { તો જ પ્રગટે. પૂર્ણના પગથારે કે ૧૯૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy