SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. આજના યુગમાં નદર્શનમાં કોઈ વાત એકાંતે કહેવામાં નથી આવી. આજે કેટલાક $ લોકો જીવનને એકલક્ષી બનાવી માત્ર ક્રિયા પર જ મહત્ત્વ આપે તો તે કેમ ચાલે ? કારણ કે સ્યાદ્વાદ-અનેકાંતની દષ્ટિએ કોઈ એકને આપણું મધ્યબિંદુ બનાવવા છતાં જ જીવન વિશેની અનેકવિધ બાબતોનો પણ છે. આપણે સાપેક્ષ ખ્યાલ રાખવો પડશે. . આજનો યુગ એક રીતે જ્ઞાનનો યુગ ૭ છે. વ્યાવહારિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષણ તે એ બંને વચ્ચેના ભેદ તેમજ જીવનમાં એ બંનેનું શું સ્થાન છે, તે આપણે સમજી લેવું $ પડશે. વ્યાવહારિક શિક્ષણની જરૂરિયાત તેમજ ઉપયોગિતા તો આજે જીવનમાં દરેક ક્ષેત્રે જોવામાં આવે છે અને દિવસે દિવસે વધતી જતી અનેક યુનિવર્સિટીઓમાં તેમજ કોલેજોમાં અભ્યાસ કરી વિદ્યાર્થીઓ ડિગ્રી જ મેળવે છે, એ ઉપરથી જ આપણને ખ્યાલ જ આવી જાય છે. એમ.બી.બી.એસ ની ડિગ્રી ધરાવનાર ૧૩૬ ક જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy