SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ++88 ૧૪. પ્રશ્ન-ત્રિપુટી ક શિષ્યે ગુરુને પ્રશ્ન પૂછ્યો, “ભગવન્, હવે મને બતાવો, કે સૌથી સારું તીર્થ કયું ?” એ ગુરુદેવે ઉત્તર આપ્યો “સ્વમનો વિશુદ્ધ:” પહેલામાં પહેલું તીર્થ એટલે મન. મનને ચોખ્ખું કર્યા પછી જ તમે જ્યાં જવું હોય ત્યાં જજો. તમે જ્યારે તીર્થમાં જાવ ત્યારે મનમાં જો મેલ નહિ હોય, તમારું મન જો શુદ્ધ હશે, તમારા ચિત્તમાં રાગદ્વેષના વિચાર નહિ હોય, તો જ ભગવાનનું તેજ તમારા હૃદ ઉપર પડશે; તમારા હૃદયમાં એનું પ્રતિબિંબ પડશે. પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૨૯ For Private & Personal Use Only : નેગેટિવ-પૉઝિટિવનો નિયમ છે કે જે નેગેટિવ હોય એના ઉપર કોઈ પણ જાતની છાપ પડેલી ન હોવી જોઈએ. વળી એ એવી કૅબિનમાં હોવી જોઈએ, કે જ્યાં સ્વિચ દબાય, ઢાંકણું ઊઘડે કે તરત જ સામે જે આકૃતિ હોય તે પકડાઈ જાય. આનું કારણ એ છે કે નેગેટિવ સાફ www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy