SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પણ કહેવામાં આવેલ છે કારણ કે આ પ્રદેશ લોકનો સર્વશ્રેષ્ઠ ભાગ હોવાથી શીર્ષ સ્થાનાપન્ન પણ છે. મધ્યલોક (તિર્યલોક): ગ્રન્થમાં મધ્યલોકને ‘તિર્થંગ્લોક’ પણ કહેવામાં આવેલ છે. કારણ કે આ લોકમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર પરસ્પર એકબીજાને ઘેરીને તિર્યક્ રૂપે (આજુબાજુ) સ્વયંભુરમા સમુદ્ર સુધી રહેલ છે. તથા તેનો આકાર ઊભા કરેલ મૃદંગના અર્ધભાગ જેવો છે. આટલાવિશાળ ક્ષેત્રમાં માત્ર અઢી દ્વીપોમાં જ માનવનો નિવાસ માનવામાં આવ્યો છે૪. અઢી દ્વીપને જ ‘સમયક્ષેત્રિક’પ કહેવામાં अज्जुउणसुवण्णगमई सा पुढवी निम्मला सहावेणं । उत्ताणगच्छत्तसंठिया य भणिया जिणवरेहिं || संखंककुंदसंकासा पंडुरा निम्मला सुहा । सीयाए जोयणे तत्तो लोयंतो उ वियाहिओ ।। जोयणस्स उ जो तत्थ कोसो उवरम्मि भवे । तस्स को स्स छब्भाए सिद्धणोगाहणा भवे ॥ તથા જુઓ - ડા. જે. પૃ. ૨૪૬ १ अलोए पडिडया सिद्धा लोयग्गे य पइट्ठिया । ૨ તથા જુઓ - પૃ. ૫૫. પા. ટિ. ૨. ૩ તત્ત્વસમુય, પૃ. ૬૭. તા વૃત-વિત્ર ?-૨. ४ प्राङ् मानुषोत्तरान्मनुष्याः । ૫૭ Jain Education International For Private & Personal Use Only —૩. ૩૬. ૫૭. ૬૨. —તા. સૂ. ૩. ૩૫. ૫ જ્યાં સમય, આવલિકા, પક્ષ, માસ, ઋતુ, અયન આદિનો કાલવિભાગ જાણી શકાય તે સમય-ક્ષેત્ર છે. તેનું બીજું નામ મનુષ્ય-ક્ષેત્ર પણ છે કારણ કે જન્મથી મનુષ્ય કેવળ સમય-ક્ષેત્ર (અઢી દ્વીપ)માં જ મળી આવે છે. સમય-ક્ષેત્રની બહાર અનુસંધાન પૃ. ૫૮ની પા. ટિ. -૩. ૩૬. ૫૬. www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy