________________
પરિશિષ્ટ છે ? દેશ તથા નગર
૪૯૭
આર્યદેશોમાં તેની ગણના કરવામાં આવે છે પણ બૌદ્ધ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવેલ સોળ મહાજનપદોમાં તેનો ઉલ્લેખ થયો નથી. જેના સૂત્રો અનુસાર તેની રાજધાની કાંચનપુર (ભુવનેશ્વર) હતી. આ જનપદનું બીજું મહત્ત્વપૂર્ણ સ્થળ પુરી” (જગન્નાથપુરી) હતું.
કાંડિલ્ય નગર : અહીંના રાજાનું નામ બ્રહ્મદત્ત ચક્રવર્તી હતું. સંજય રાજાએ પણ અહીં શાસન કરેલું. ઉત્તરપ્રદેશના ફરૂખાબાદ જિલ્લામાં કાયમગંજ સ્ટેશન (હાથરસની પાસે)થી આઠ માઈલ દુર ગંગાના સામીપ્યમાં આવેલ
૧ સાડા પચ્ચીશ આર્યદેશો અને તેમાની રાજધાની આ પ્રમાણે છે : જનપદ
રાજધાની જનપદ રાજધાની અંગ ચંપા
પાંચાલ કાંપિલ્યપુર કલિંગ કાંચનપુર
બંગ
તામ્રલિપ્ત કાશી વારાણસી
ભંગિ પાપા (પાવાપુરી) કુણાલ શ્રાવસ્તી
મધ
રાજગૃહ (ઉત્તર કોસલ)
મસ્ય વેરાટ કુશાર્ત
સોરિય (શૌર્યપુર) મલય ભદ્રિલપુર કુર
હસ્તિનાપુર લાઢ કોટિવર્ષ કેકય (અ) જૈતિકા
વન્સ કૌશાંબી (શ્રાવસ્તીથી
વિટ્ટા માસપુરી પૂર્વ નેપાલ
વરણા અચ્છા બાજુમાં)
વિદેહ મિથિલા કોશલ સાકેત
શારિડલ્ય નન્દિપુર ચેદિ
શક્તિમતી શૂરસેન મથુરા જંગલ
અહિચ્છત્રા સિંધુ સૌવીર વીતીભયપટ્ટન દશાર્ણ
મૂત્તિકાવતી સૌરાષ્ટ્ર દ્રારવતી (દ્વારકા) ઉદ્દધૃત : જે. ભા. સં. પૃ. ૪૫૯ ૨ જે. ભા. સં. પૃ. ૪૬૬ ૩ ઉ. ૧૩. ૨, ૧૯. ૧ ૪ મહાભારતના (શાંતિપર્વ) ૧૩૯.૫માં પણ આવો ઉલ્લેખ મળે છે.
જુઓ - મહા. ના., પૃ. ૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org