SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ ૪૨૫ સેના કહેવામાં આવતી`. હાથી અને ઘોડા યુદ્ધમાં મુખ્ય સહાયક હતા. તેમાં હાથી સહુથી આગળ રહેતો. શત્રુના પ્રહારોને રોકવા માટે અશ્વોને કવચ પહેરાવવામાં આવતાં. વિજેતા મુખ્ય સૈનિકનાં બધા વખાણ કરતા . રાજ્યની દઢતા અને પોતાનું પ્રભુત્વ ટકાવી રાખવા માટે રાજાનાં કેટલાંક કર્તવ્યોનો ઉલ્લેખ ઈન્દ્ર-નમિ-સંવાદમાં મળે છે. જેમ કે : ૧ રાજ્યમાં પ્રજાને કોઈ પ્રકારનું દુ:ખ ન થાય તેથી નીતિમાન શાસકે પ્રજા પર અનુકંપા કરવી જોઈએ. આ માટે ઈન્દ્ર રાજાનમિની દીક્ષા વખતે પૂછે છે કે આજે મિથિલામાં આટલો કોલાહલ શામાટે છે ? મહેલોમાં ભયંકર શબ્દો શા માટે ઉચ્ચારાય છેપ? ચિત્ત મુનિ પણ બ્રહ્મદત્ત ચક્રવર્તીને બધી પ્રજા ઉપર અનુકંપા કરવા તથા ધર્મસ્થ થઈ આર્યકર્મ કરવાનો ઉપદેશ આપે છે. ૨ અંતઃપુર, મંદિર વગેરેને સળગતાં જોઈ તેની સુરક્ષા કરવી જોઈએ. તેથી ઈન્દ્ર એ બાબત બીજો પ્રશ્ન પૂછે છે. १ चउरंगिणीए सेणाए रइयाए जहक्कमं । तुडियाणं सन्निनाणं दिव्वेणं गगणंफुसे || તથા જુઓ - પૃ. ૪૧૬, પા. ટિ. ૪. ૨ જુઓ - પૃ. ૪૫૩, પા. ટિ. ૩; ઉ. ૨૧. ૧૭. 3 आसे जहा सिक्खिय वम्मधारी ४ जहाइण समारूढे सूरे दढपरक्कमे । उभओ नंदिघोसेणं एवं हवइ बहुस्सुए || ૫ જિષ્ણુ મો અન્ન.. .. सुव्वंति दारुणा सद्दा । ९ अज्जाई कम्माई करेहिं रायं धम्मे ठिओ सव्वपयाणुकम्पी । ७ एस अग्गी य वाउ य......कीसं णं नावपेक्खह । Jain Education International For Private & Personal Use Only ૧૩. ૨૨. ૧૨. ~૩. ૪. ૮. ૩. ૧૧. ૧૭. ૧૩. ૯. ૭. ૩. ૧૩. ૩૨. —૩. ૯. ૧૨. www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy