SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬: મુક્તિ ૩૮૩ ન હોય તો પણ અલોકમાં જઈ શકે પરંતુ તેને કોઈ અભિલાષા ન હોવાથી તેઓ લોકની સીમાનું ઉલ્લંઘન કરતા નથી. આ મુક્તાત્માઓ ત્યાં જ સ્થિત થઈ લોકાલોકને જાણે છે. એવી અવસ્થા જો ન માનવામાં આવે તો મુક્તાત્માઓ ઊર્ધ્વગમનના સ્વભાવને કારણે સતત આગળ વધતાં દૂર ને દૂર જાય અને એક ક્ષણ પછી મુક્ત થયેલ આત્મા પૂર્વવર્તી મુક્તાત્માઓથી દરરોજ પાછળ રહી જાય. તેથી લોકાગ્રભાગમાં જ મુક્તાત્માઓનો નિવાસ માનવામાં આવેલ છે. મુક્તિ કોને, ક્યારે અને ક્યાંથી ? ગ્રંથમાં, મુક્તિનું દ્વાર, બધા જીવો માટે બધા ક્ષેત્રોમાં અને બધા સમય માટે ઉઘાડું છે એમ કહેવામાં આવ્યું છે. એક સમયે વધારેમાં વધારે જીવ કેટલી સંખ્યામાં એક સાથે મુક્ત થઈ શકે એ બાબતમાં ગ્રંથમાં નીચે મુજબની વિગત જાણાવા મળે છે. મુક્ત થનાર જીવ પુરુષ સ્ત્રી નપુંસક જૈન સાધુ (સ્વ લિંગી) જૈનેતર સાધુ (અન્ય લિંગી) ગૃહસ્થ શરીરની સર્વાધિક ઊંચાઈ વાળા ૧ ૩. ૩૬. ૪૯-૫૪. અધિકતમ સંખ્યા ૧૦૮ ૨૦ ૧૦ ૧૦૮ ૧૦ ૪ Jain Education International મુક્ત થનાર જીવ શરીરની સહુથી ઓછી ઊંચાઈવાળા મધ્યમ ઊંચાઈવાળા ઊર્ધ્વલોકમાંથી મધ્યલોકમાંથી (તિર્યલોક) અઘોલોકમાંથી નદી વગેરે જળાશયોમાંથી ર સમુદ્રમાંથી ૨ આ આંકડાઓ જોતાં જાણવા મળે છે કે મુક્ત થવાની સર્વાધિક યોગ્યતા મધ્યલોકવર્તી મધ્યમ શરીરની અવગાહના (ઊંચાઈ) વાળા સાધુમાં છે. એ પર થી એ પણ પ્રતીત થાય છે કે વીતરાગતાની પૂર્ણતા જે જીવને જે સ્થાનમાંથી જે પ્રકારના નાના મોટા શરીરનું અસ્તિત્વ રહેતાં થઈ જાય તો એ જ સ્થાનમાંથી અધિકતમ સંખ્યા For Private & Personal Use Only ૪ ૧૦૮ ૪ ૧૦૮ ૨૦ ૩ www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy