SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર ‘ઉપસર્ગ’ શબ્દનો પણ પ્રયોગ મળે છે. આ કષ્ટો (ઉપસર્ગ અથવા પરીષહ)ને જીતવાં એ ‘પરીષહજય' કહેવાય છે અને જે એના પર વિજય પ્રાપ્ત કરે છે તે સંસારમાં ભ્રમણ કરતો નથી. પરીષહજયના ભેદ અને સ્વરૂપ : આ પરીષહોની સંખ્યા અનન્ત હોઈ શકે છે પણ ગ્રન્થમાં તેના બાવીશ પ્રકારો પાડવામાં આવેલા જોવા મળે છે. તેનાથી પીડિત થઈ ધર્મમાંથી ભ્રષ્ટ ન થવું એ પરીષહજય કહેવાય. તે બાવીશ પરીષહજય આ મુજબ છે. ૧ ક્ષુધા પરીષહજય : ભૂખથી વ્યાકુળ થતાં તથા શરીર અત્યંત શ થઈ જાય તો પણ ક્ષુધાની શાંતિ માટે સ્વયં ફલાદિને ન તોડવાં, બીજા પાસેથી ન તોડાવવાં, રાંધવું નહિ. બીજા પાસે રંધાવવું નહિ પરંતુ ક્ષુધાજન્ય કષ્ટને સર્વ પ્રકારે સહી લેવું એ ક્ષુધાપરીષહજય કહેવાય છે. ૨ તૃષા પરીષહજય : તરસથી મુખ સુકાઈ જાય તો પણ તથા નિર્જન સ્થાન હોય તો પણ શીતળ (સચિત્ત) જળનું સેવન ન કરતાં અચિત્ત જળની પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરવો એ તૃષાપરીષહજય છે . ૩ શીત પરીષહજય : ગ્રામાનુગ્રામ વિચરણ કરતી વખતે જો શીતજન્ય १. दिव्वे य जे उवसग्गे तहा तेरिच्छमाणुसे । जे भिक्खू सहइ निच्चं से न अच्छइ मंडले ।। एगवीसाए सबले बाबीसाए परीसहे । जे भिक्खू जयई निच्चं से न अच्छइ मंडले | २ इमे खलु ते बावीसं परीसहा.... तं जहा - दिगिंछापरीसहे पिवासापरीसहे .... अत्रापरीसहे दंसणपरीसहे । ૩ જુઓ પૃ. ૩પર. પા. ટિ. ૩. ઉ. ૨, ૧૯. ૩૨. ४ सीओदगं न सेवेज्जा वियडस्सेसणं चरे । તથા જુઓ ઉ. ૨. ૫. Jain Education International ૩૫૩ For Private & Personal Use Only ૧૩. ૩૧. ૫. —૩. ૩૧. ૧૫. —૩. ૨. ૩-૪. (ઘ). –૩. ૨. ૪. www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy