SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન કે સાધુએ જ્ઞાન, દર્શન અને ચારિત્રનું આલંબન કરીને, દિવસે ઉત્પથ (ઊંચાનીચા) રહિત માર્ગમાં ચાર હાથ પ્રમાણ ભૂમિને આંખથી એકાગ્રચિત્તે સાવધાનીપૂર્વક જોતાં જોતાં ચાલવું જોઈએ જેથી જીવોની હિંસા ન થાય. ચાલતી વખતે સાવધાની ટકી રહે એ માટે જરૂરી છે કે રૂપાદિ વિષયો તથા અધ્યયન (સ્વાધ્યાય)માં ચોંટેલી ચિત્તવૃત્તિને ત્યાંથી દૂર કરી ચાલવામાં જ ચિત્તવૃત્તિને સાવધાનીથી પરોવવી જોઈએ`. આમ કરવાથી અહિંસા મહાવ્રતનું પાલન થાય છે. ઈન્દ્રનમિ સંવાદમાં ઈર્યાસમિતિને ધનુષ્યની પાછ કહેવામાં આવી છેરે. તે ઉપરથી તેની ઉપયોગિતા તથા મહત્ત્વ અંગે જાણવા મળે છે. ૨૯૨ ૨ ભાષા સમિતિ : ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, વાચાળતા અને વિકથા (ધર્મવિરુદ્ધ કથા) આ આઠ દોષોથી રહિત સમયાનુકૂળ અદુષ્ટ અને પરિમિત વચન બોલવું એ ભાષા સમિતિ છે”. અર્થાત્ સાવધાનીપૂર્વક १. आलंबणेण कालेण मग्गेण जयणाइ य । चउकारणपरिसुद्धं संजए इरियं रिए || तत्थ आलंबणं नाणं दंसणं चरणं तहा । काले य दिवसे वुत्ते मग्गे उप्पह वज्जिए || दव्वओ चक्खूसा पेहे जुगमित्तं च खेतओ । कालओ जाव रीइज्जा उवउत्ते य भावओ || इंदियत्थे विवज्जित्ता सज्झायं चेव पञ्चहा । ती तप्रकारे उवउत्ते रियं रिए || તથા જુઓ ઉ. ૨૦. ૪૦, ૨૫. ૨, ૨૬. ૩૩. વગેરે. २ धणु परक्कम किच्चा जीवं च ईरियं सया । घिई च केयणं किच्चा सच्चेण परिमंथए । 3 कोहे माणे य मायाए लोभे य उवउत्तया हासे भये मोहरिए विकहासु तहेव य ।। एयाइं अट्ठ ठाणाइं परिवज्जित्तु संजए । असावज्जं मियं काले भासं भासिज्ज पत्रवं ॥ Jain Education International For Private & Personal Use Only ૧૩. ૨૪. ૪-૮, —૩. ૯. ૨૧. ૧૩. ૨૪. ૯. ૧૦, www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy