________________
૧૯૬
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના ગણાવામાં આવેલ છે. જે ધર્મયુક્ત છે તેનું જીવન સફળ છે અને તે સ્વયંનો સ્વામી હોવા ઉપરાંત બીજાનો પણ સ્વામી છે. તે જ સંબોધવે અને નાથનો પણ નાથ (સ્વામી) છે. આથી વિરૂદ્ધ જે ધર્મહીન છે તે અનાથ છે. “ધર્મ” એક રાજમાર્ગ છે અને તેના પર ચાલીને પ્રત્યેક પ્રાણી સુખનો અનુભવ કરે છે અને અધર્મ એક કંટકછાયો માર્ગ છે જે પર ચાલવાથી પ્રાણી મુશ્કેલીઓનો અનુભવ કરે છે. ધર્મ સુંદર છે અને તેનો આશ્રય લેવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ ધર્મ દેદીપ્યમાન અગ્નિની જેમ શુદ્ધ અને સરળ હૃદયમાં જ વસે છે. તેથી તેનું ગ્રહણ કરવામાં વિલંબ ન કરવાનું કહેવામાં આવ્યું છે.
१ जा जा वच्चई रयणी न सा पडिनियत्तई । घम्मं च कुणमाणस्स सफला जंति राइओ ॥
–૩. ૧૪. ૨૫. તથા જુઓ : ઉ. ૧૪. ૨૪. ૪. ૧, ૬-૧૧. २. खंतो दंतो निरारम्भो पव्वईओऽणगारियं । तो हं नाहो जाओ अप्पणो य परस्स य ।।
–૩. ૨૦. ૩૪-૩૫. 3 तब्भे सणाहा य सबंधवा य जं भे ठिया मग्गि जिणुत्तमाणं । __ तंसि नाहो अणाहाणं सव्वभूयाण संजया ॥
–૩. ર૦. પપ-પ૬. ૪ ૩. ૨૦. ૮-૧૬. ५ जहा सागडिओ जाणं समं हिच्चा महापहं । विसमं मग्गमोइण्णो अक्खे भग्गम्मि सोयई ॥ एवं घम्मं विउक्कम्म अहम्मं पडिवज्जिया । बाले मच्चुमुहं पत्ते अक्खे भग्गे व सोयई ।।
–૩. ૫. ૧૪-૧૫. તથા જુઓ – પૃ. ૧૩. ર૧. ૬ જુઓ – પૃ. ૧૬૫, પા. ટિ. ૧. 9 घम्मं च पेसलं णच्चा तत्य ठवेज्ज भिक्खु अप्पाणं ।
–૩. ૮, ૧૬. अज्जेव घम्म पडिवज्जयामो जहिं पवना न पुणब्भवामो ।
–૩. ૧૪. ૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org