SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર ૧૦પ આવી છે એટલી જ તેની કાયસ્થિતિ પણ છે. બાકીની ક્ષેત્ર તથા કાલ સંબંધી બધી બાબતો ચતુરિન્દ્રિય જેવી જ છે. આ નારકી જીવોનાં દુ:ખ, મનુષ્યનાં દુઃખોની સરખામણીમાં ઘણાં જ વધારે છે અને નીચ-નીચેનાં નરકોનાં દુઃખ પૂર્વ-પૂર્વનાં નરકોની સરખામણીમાં અનેક ગણાં વધારે છે. આ નરકોમાં કેવા પ્રકારનાં કષ્ટો ભોગવવાં પડે છે તેનું વિશેષ વર્ણન આગળ ઉપર કરવામાં આવશે. તિર્યંચ-એકેન્દ્રિયથી શરૂ કરી ચાર ઇન્દ્રિયોવાળા જીવ તથા પંચેન્દ્રિયોમાં પશુ-પક્ષી વગેરેને તિર્યંચ કહેવામાં આવે છે. ઉત્પત્તિની અપેક્ષાએ પંચેન્દ્રિય તિર્યંચોના બે ભેદ પડે છે. ૧. સંમૂર્ણિમ અને ર. ગર્ભજ. બંનેના વળી જલ, સ્થળ, અને આકાશમાં ચાલવાની શક્તિની અપેક્ષાએ ત્રણ-ત્રણ ભેદ પાડવામાં આવ્યા છે". १. देवे नेरइए य अइगओ उक्कोसं जीवो उ संवसे । इक्किक्कभवगहणे समयं गोयम मा पमायए ।। –૩. ૨૦. ૨૪. जा चेव उ आउठिई नेरइयाणं वियाहिया । सा तेसिं कायठिई जहन्नक्कोसिया भवे ॥ –૩. ૩૬. ૨૬૭. ૨ ક. ૩૬. ૧૫૮-૧૫૯, ૧૬૮-૧૬૯. 3 जहा इहं अगणी उण्हो इत्तोऽणंतगुणो तहिं । मरएसु वेयणा उण्हा अस्साया वेइया मए ।। –૩. ૨૧. ૪૮. તથા જુઓ - ઉ. ૧૯. ૪૯; પ્રકરણ ૨, નારકીય કષ્ટ. ४ पंचिदियतिरिक्खाओ दुविहा ते वियाहिया । समुच्छिमतिरिक्खाओ गमवक्कंतिया तहा ॥ –૩. ૩૬. ૨૭૦. जरायुजाण्डजपोतानां गर्भः । शेषाणा सम्मूर्च्छनम् । –ત. સૂ. ૨. રૂરૂ-રૂ૪. ५ दुविहा ते भवे तिविहा जलयरा थलयरा तहा । नहयरा य बोधव्वा तेसिं भेए सुणेह मे ॥ –૩. ૩૬. ૨૭૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy