________________
૧૫૪
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
અને કુમારપાલનો પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલ”, ઇતિહાસ અને સાહિત્ય, અમદાવાદ ૧૯૬૬, પૃ. ૧૨૨૧૩૪; તેમ જ એ જ લેખ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રંથ, મુંબઈ ૧૯૬૮, ગુજરાતી વિભાગ, પૃ. ૭૨-૭૮ પર પુનર્મુદ્રિત. ૫. જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ખંડ ૨ : “ધાર્મિક સાહિત્ય” ઉપખંડ ૧ : લલિત સાહિત્ય, શ્રીમુક્તિ
કમલ જૈનમોહનમાલા : પુષ્પ ૬૪, વડોદરા ૧૯૬૮, પૃ. ૨૪૧-૨૪૨-૫૨૨, ૫૨૪. ૬. જૈન પરંપરાનો ઇતિહાસ (ભાગ બીજો) શ્રીચારિત્રસ્મારક ગ્રંથમાળા ગ્રં. ૫૪, અમદાવાદ ૧૯૬૦,
૫૦ ૬૬૭-૬૭૨. (ત્યાં ક્રમશઃ શ્રીપાલ, સિદ્ધપાલ, તેમ જ વિજયપાલ વિશે મૂલ સાધનોના આધારે નોંધો,
લીધેલી છે.) ૭. “ભાષા અને સાહિત્ય , ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૪ સોલંકી કાળ, પ્ર૧૨,
અમદાવાદ ૧૯૭૬, પૃ. ૨૯૭. ૮. ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, સંશોધન ગ્રંથમાળા ગ્રંથાંક ૪૧મો, ગુજરાત વિદ્યાસભા,
દ્વિતીય સંસ્કરણ, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૩૦૬-૩૦૭. ૯, “મહાકવિ શ્રીપાલ, સિદ્ધપાલ, વિજયપાલ અને એમનો ધર્મ', સ્વાધ્યાય ૫૦ ૨૪, અંક ૩, ૪, મે,
ઑગસ્ટ ૧૯૮૭, પૃ. ૩૧૯-૩૨૪. પ્રસ્તુત લેખ જરા શા ફેરફાર સાથે દ્રૌપદીસ્વયંવરના પુનર્મુદ્રણમાં એમની “પ્રસ્તાવના” રૂપે ફરીથી છપાયો છે : (જુઓ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ
જન્મશતાબ્દી સ્મૃતિ શિક્ષણ-સંસ્કાર નિધિ, ક્રમાંક ૭, અમદાવાદ ૧૯૯૩.) ૧૦. એજન, પૃ. ૩૨૪, આ વાક્ય લેખની ફલશ્રુતિરૂપે સૌથી આખરમાં છે; અને પૂરા લેખમાં પ્રસ્તુત
અનુમાનના સમર્થનમાં મૂળ સ્રોતોના આધારે યુક્તિઓ રજૂ કરવામાં આવી છે. ૧૧. જુઓ અરવિંદ કુમાર સિંહ, “નસિંદ સિદ્ધચન +વિપક્ષ મન્દિર (વિનાં%) 1 પત્તેરવ, સંવત
૨૨૬૮,'' Sambodhi, Vol. 13, Nos. 1-4, April 2, 1984–March 1985,
Ahmedabad, પૃ. ૬-૬. ૧૨. સં. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય, ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૨, મુંબઈ ૧૯૩૫, પૃ૦ ૪૧. ૧૩. વિગત માટે જુઓ દેશાઈ, જૈન સાહિત્યનો, પૃ. ૨૩૫-૨૩૬. ૧૪. સં. ચતુરવિજય મુનિ, જૈનસ્તોત્રસંદોહ, પ્રથમ ભાગ, પ્રાચીન (જૈન) સાહિત્યોદ્વારગ્રંથાવલી, પ્રથમ
પુષ્પ, સ્તોત્રાંક ૪૯, અમદાવાદ ૧૯૩૨, પૃ. ૧૨૧-૧૨૩, ૧૫. ઉપરકથિત શ્લોકો કુમારપાલ પ્રતિબોધ G.0.s. No. 14, First Ed. Baroda 1920, Reprint, 1992, સં. મુનિરાજ જિનવિજય. ટિપ્પણ લખતે સમયે મૂળ ગ્રંથ ઉપલબ્ધ ન હોઈ, પૃષ્ઠ ક્રમાંક અને
શ્લોકો ઉëકિત કરી શકાયા નથી. ૧૬. સંદર્ભગત લેખ મુનિ જયંતવિજયજી દ્વારા આબુ ભાગ ૨માં પ્રસિદ્ધ થયો છે, પણ તે ગ્રંથ સંદર્ભાર્થે આ
પળે લભ્ય ન હોતાં મુનિ કલ્યાણવિજયજી દ્વારા સંપાદિત પાઠ અહીં ટિપ્પણ પદમાં ઉદ્ધત કર્યો છે. (મૂળ
સ્રોત “(૩) કાવૂ નૈને નૈરવ-સંપ્રદુ,'' પ્રવચ પરિણાતિ, જાલોર ૧૯૬૬, પૃ. ૩૭૫). ૧૭. જુઓ સ્રોત માટે ટિપ્પણ ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org