________________
૩૨૮
વીતરાગસ્તવ સવિવેચન
અર્થ –નથી તું શૂલ–ચાપ–ચક્ર આદિ શસ્ત્રથી અંકિત કરપલ્લવવાળે, નથી તું અંગનાના કમનીય અંગના પરિન્કંગમાં પરાયણ–તત્પર;
વિવેચન “ર ર ર ર ફત્તે, ૪ : પરામ તિ મેં નિને?”
–શ્રી સિદ્ધસેન દિવાકરજી. (૩) બીજા દેવોમાં તો કેઈના હાથમાં શૂલ, કેઈના હાથમાં ચાપ–ધનુષ્ય, કેઈના હાથમાં ચક એ આદિ શત્રુઓને ભયંકર શાસ્ત્રનું દર્શન થાય છે, પણ હારો કરપલવ”_પલ્લવ જે કમળ કર નથી ફૂલ-ચાપ– ચક આદિ શસ્ત્રથી અંકિત થયેલો; (૪) બીજા દે તે કામિનીના કમનીય અંગના આલિંગનમાં તત્પર દીસે છે, પણ નથી તું તે અંગનાના-કામિનીના કમનીય-સ્પૃહણીય -સુંદર અંગના પરિવંગમાં-આલિંગનમાં તત્પર જણ;
1 નથી તું સિંઘ ચરિત ધરત, નથી કેપ-પ્રસાદ કરતन गर्हणीयचरितप्रकम्पितमहाजनः। न प्रकोपप्रसादादिविडम्बितनरामरः॥४॥ નથી કંપવ્યા તે મહાલેક અને,
સવના ગઈવા ગ્ય ફંડા ચરિત્રે; નથી તે વિડંખ્યા ન વા સુર વા,
પ્રકેપે કરી કે પ્રસાદે કરી વા; ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org