________________
૨૯૪
વીતરાગસ્તવ સવિવેચન
શાસનનું પરમ અમૃતપાન જેણે કર્યુ છે એવા સાચા મુમુક્ષુને આંતર્ નિરીક્ષણ ( Introspection ) કરતાં પેાતાની હજી રાગાદિયુક્ત દશા દેખીને તીવ્ર ખેદ થાય છે, એટલે તે સહજ સ્વભાવે પ્રભુ પાસે પાકાર પાડે છે કે હું વીતરાગ દેવ! આ તરફ-આ માજી હારા શાસનના અમૃતપાનથી ઊઠી રહેલી શમરસઊર્મિઓ-નિષ્કષાય શાંતભાવની લહરીએ મને પરમાન દસ પત્ની પ્રાપ્તિ કરાવે છે,પરમાન દમય સાક્ષાત્ મેાક્ષના-અમૃતત્વના રસાસ્વાદ કરાવે છે;
卐
એક બાજુ રાગ–ફણિધરના વિષાવેગથી મૂર્છાइतश्चानादिसंस्कारमूर्च्छितो मूर्च्छयत्यलम् । रागोरगविषावेगो, हताशः कखाणि किम् ? ॥२॥
.
અનાદિ સ`સ્કારે મૂ િંચા રાગ ઉર્ગ વિષાવેશ
એક બાજુ કરે સૃતિ મને રે.
કરૂ રે ! શું હું હતાશ...રે પ્રભુજી! ૨
* " सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाह्नात् । મક્તિમાંગતી વીડ્યું, પરમાનંવસવામ્ ।”—શ્રી યશાવિજયજી અર્થાત્—શ્રુતસમુદ્રના અવગાહનથકી મને આ સાર મળ્યા છે ક્રે–ભગવ ́તની ભક્તિ એ જ પરમાનંદસ‘પદાઓનું ખીજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org