SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ વીતરાગસ્તવ સવિવેચન જાય છે, તેમાં પણ ગર્ભિતપણે અમારો આ ઉક્ત કરુણું –ભાવ જ છે. કારણ કે લ્હારા અવર્ણવાદ જે વદે છે કે સાંભળે છે તે પિતાના પાપકર્મથી જ મૂંગા-બહેરા બને છે, માટે તેઓ હેરા-મૂંગા હોય તે અવર્ણવાદથી– શ્રવણથી પાપકર્મ તે ન બાંધે, એટલે કરૂણાથી પણ અમારાથી એમ બેલાઈ જવાય છે. હારા શાસનામૃત રસીઆઓને નમસ્કાર !— तेभ्यो नमोऽञ्जलिरयं, तेषां तान्समुपास्महे । त्वच्छासनामृतरसै यरात्माऽसिच्यतान्वहम् ॥७॥ તેઓ પ્રત્યે હે નમઃ! અંજલિ હે ! ઉપાસીએ આ અમે તેને હો ! જેણે હારા શાસનામૃત રસથી, સિંએ આત્મા નિત્ય આ ઉલ્લોથી. ૭ અર્થ –તેઓને નમરકાર હેતેઓને આ અંજલિ છે! તેઓને અમે સમુપાસીએ છીએ–કે જેઓથી લ્હારા શાસનામૃતરસથી આત્મા પ્રતિદિન સિંચવામાં આવ્યો છે. વિવેચન ધન્ય ધન્ય તે જીવ પ્રભુ પકવંદી હે જે દેશના સુણે: જ્ઞાનક્રિયા કરે શુદ્ધ, અનુભવ યોગે હે નિજ સાધકપણે –શ્રી દેવચંદ્રજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy