SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ અસંપ્રજ્ઞાત પરમસમાધિ: અદ્દભુત માહાસ્ય ૨૫ ધ્યાતા ધ્યેય ને ધ્યાન એ, એકાત્મતાગત ત્રય; એવું માહાતમ્ય તુજ, તેમજ શ્રદ્ધા અન્ય? ૮ અર્થ –ધ્યાતા દયેય તથા ધ્યાન એ ત્રય-ત્રિપુટી જ્યાં એકાત્મતાગત એક આત્મભૂત થઈ ગયેલ છે, એવું હારૂં ગમાહા પરથી–અન્યદર્શનીઓથી કેમ શ્રદ્ધાય? વિવેચન %ધાયક દયેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે –શ્રી યશોવિજયજી ધ્યાતા–ધ્યાન કરનાર, ધ્યેય–ધ્યાન કરવા યોગ્ય વસ્તુ અને ધ્યાન-ધ્યાનની ક્રિયા એ “ત્રય”—ત્રિપુટી જ્યાં એકાત્મતાગત” છે,-એકાત્મપણું–એકસ્વરૂપપણું પામી ગયેલ છે, અર્થાત્ આત્મા જ ધ્યાતા, આત્મા જ ધ્યેય અને આત્મા જ ધ્યાન એમ ધ્યાતા–ધ્યેય ધ્યાન એ ત્રિપુટી જ્યાં અભેદ એકરૂપ બની ગયેલ છે, એટલે એ સંબંધી વિકલ્પ પણ જ્યાં રહ્યો નથી, એવી પરમ નિવિકલ્પ પરમ સમાધિદશાને પામેલું આ લ્હારું યેગમાહાસ્ય–ગમહિમાપણું “ પરથી '–બીજાઓથી– અન્ય દર્શનીઓથી કેમ શ્રદ્ધાય વાર? છે ઇતિ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં– સકાવ્યાનુવાદ સવિવેચનમાંઅદ્દભુત અલૌકિક યોગમાહાસ્ય નિરૂપક ચતુર્દશ પ્રકાશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy