SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ વીતરાગતવ સવિવેચન ભાવરૂપ ઉપેક્ષાવૃત્તિપણું છે, છતાં તેને અર્થ તું કાંઈ જગજીના કલ્યાણમાર્ગ પ્રત્યે ઉપેક્ષા સેવે છે એમ નથી – પણ જગત્કલ્યાણાર્થે તું તે ઉપેક્ષાની–ઉદાસીનતાની જ ઉપેક્ષા કરે છે! વૈરાગ્યને જ હણી નાંખે છે ! અર્થાત્ આવા અનન્ય ઔદાસીન્યમાં પણ તું સતત-નિરંતર સકલ વિશ્વનો ઉપકારકારી છે, “નિષ્કારણ કરુણરસસાગર” તું પરમકૃપાળુદેવ જગજીને પરમ નિષ્કારણ કરુણાથી પરમ આત્મકલ્યાણના સન્માર્ગને સદુપદેશ આપી પરમ વિશ્વકલ્યાણ કરે છે,–જન્મ-જરા–મરણપરંપરાથી ત્રાણ-રક્ષણ કરનારૂં પરમ અભયદાન આપી પરમ વિપકાર કરનાર તાયી”—જગત્રાતા બને છે. આમ ઔદાસીન્ય છતાં પરમવિશ્વકલ્યાણકારી, વૈરાગ્યનિમગ્ન છતાં, વૈરાગ્યનિગ્ન તું “તાયી”-વિશ્વત્રાતા પરમાત્માને નમસ્કાર હો ! છે ઇતિ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત વીતરાગ સ્તવમાં સકાવ્યાનુવાદ સવિવેચનમાંઅદ્દભુત અલૌકિક વૈરાગ્ય નિરૂપક દ્વાદશ પ્રકાશ છે ક - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy