________________
૨૩૪
વીતરાગસ્તવ સવિવેચન અન્યમાં સર્વ દેષ, હારામાં સર્વ ગુણ !– सर्व सर्वात्मनाऽन्येषु, दोषास्त्वयि पुनर्गुणाः । स्तुतिस्तवेयं चेन्मिथ्या, तत्प्रमाणं सभासदाः ॥७॥
સર્વથા સકલ દેશ પરેમાં, - સર્વથા સકલ ગુણ તુંહીમાં હોય એહ સ્તુતિ જે તુજ મિથ્યા,
હે સભાસદ પ્રમાણ અહીંઆ ! ૭ અર્થ:-સર્વે સર્વાત્માથી–સર્વથા અન્યમાં દે છે; પુનઃ (સર્વે સર્વાત્માથી) ત્યારામાં ગુણે છે. આ હારી સ્તુતિ જે મિસ્યા હોય, તો અત્રે સભાસદે પ્રમાણ છે.
વિવેચન ગુણુ સઘળા અંગે કર્યા, દૂર કર્યા સવિ દોષ લાલ રે.)
–શ્રી યશોવિજયજી હે વિતરાગ દેવ! બીજાઓમાં–અન્ય દેવાદિમાં સર્વે સર્વાત્માથી–સર્વથા દે છે, અને ત્યારામાં સર્વે સર્વાત્માથી–સર્વથા ગુણો છે. બીજાઓ તે રાગી ભક્ત પ્રત્યે વા સ્ત્રી આદિ પ્રત્યે રાગ કરે છે, શત્રુ પ્રત્યે દ્વેષ ધરે છે, પ્રતિપક્ષીઓને હણવા કોધાદિ કરે છે. આમ મેહ-રાગ-દ્વેષ–કોધ-માન-માયા-લેભ આદિ સર્વ દે સર્વથા બીજાઓમાં પ્રગટ દેખાય છે. આથી ઉલટું હારામાં નથી મેહ, નથી રાગ, નથી શ્રેષ, નથી ક્રોધ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org