SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ વીતરાગસ્તવ સવિવેચન કંઈ દીધા-લીધા વિના હારું પ્રભુત્વ ! અદ્ભુત કળા!दत्तं न किञ्चित्कस्मैचिन्नात्तं किञ्चित्कुतश्चन । प्रभुत्वं ते तथाप्येतत्कला कापि विपश्चिताम् ॥४॥ કઈને કઈ ય તે ન જ દીધું, કઈ પાસથી ન તે કંઈ લીધું તેય તૂજ પ્રભુતા પ્રભુ ! આ છે! એવી કે બુધજનેની કલા છે! ૪ અર્થ - તેં કઈને કંઈ પણ દીધું નથી, અને કેાઈ પાસેથી તેં કાંઈ પણ લીધું નથી; તથાપિ હારું આ પ્રભુત્વ છે! હે વિદ્રજજનેની કેઈ પણ (અકલ) કલા છે! વિવેચન “શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કહી ન જાય.” –શ્રી દેવચંદ્રજી જગમાં એવું સામાન્યપણે દેખાય છે કે રાજા વગેરે જે કઈ પ્રભુ-સ્વામી હોય તે કોઈ પ્રત્યે પ્રસન્ન થતાં દાન–બક્ષીસ વગેરે દીએ છે, અને પ્રજાજનાદિ પાસેથી નજરાણું –ભેટ-સોગાદ-કર આદિ લીએ છે. આમ દાન–આદાનમાં–દેવા–લેવામાં જેનું સમર્થપણું હોય અને કર્તા-હર્તાપણાથી સર્વ કાર્યમાં સ્વતંત્રપણું હોય તે “પ્રભુ” કહેવાય છે. પણ હે પ્રભુ! હારામાં તે આનાથી ઉલટી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy