SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ વીતરાગસ્તવ સવિવેચન વિવેચન રાગ વિના કિમ દાખવે રે, મુક્તિ સુંદરી માગ ? ” –શ્રી આનંદઘનજી રાગ વિના ભેગ કેમ હોય ? ને દ્વેષ વિના “દ્વિષ” –શત્રુને કેમ હશે? પણ હે વીતરાગ ! તે તે અરક્તરાગરહિત છતાં મુક્તિ ભેગી ! ને અદ્વિષ્ટ-દ્વેષરહિત છતાં દ્વિ–રાગદ્વેષાદિ આંતરશત્રુઓ હણી નાંખ્યા ! તું જે રાગી નથી તે મુક્તિ સુંદરીને રાગ કરી તે ભેગ કેમ કર્યો? અને જે ષી નથી, તે આંતરશત્રુઓને નાશ તે કેમ કર્યો? આ તે વિષમઅલંકારથી પ્રતીત થતું કેઈ વિષમ પ્રકાર છે! અહા મહાત્માઓને આ “કેઈ”—ન કહી શકાય એ “લોક દુર્લભ મહિમા છે, લેકમાં ક્યાંય મળવો દુષ્કર એ આશ્ચર્યકારી મહિમા છે ! જિગીષા વિના તું પાપભીરુએ ત્રિજગત્ જીત્યું ! सर्वथा निर्जिगीषेण, भीतभीतेन चागसः। त्वया जगत्त्रयं जिग्ये, महतां कापि चातुरी ॥३॥ સર્વથા ન જૈનવા ઈચ્છનારા, પાપથી બહુ બહું ડરનારા; તે કરી છંત ત્રણે ભુવનની, કેઈ ચાતુરી મહંત જનેની ! ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy