SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ વિષહર રત્નથી વિષધરની શોભા ૨૧૩ આ દુસમપણું લખ્યું છે તે જીવને પુરુષાર્થ રહિત કરવા અર્થે લખ્યું નથી, પણ પુરુષાર્થ જાગૃતિ અર્થે લખ્યું છે. અનુકૂળ સંગમાં તે જીવને કંઈક ઓછી જાગૃતિ હોય તોપણ વખતે હાનિ ન થાય, પણ જ્યાં આવા પ્રતિકૂળ ગ વત્તતા હોય, ત્યાં અવશ્ય મુમુક્ષુ જીવે વધારે જાગ્રત રહેવું જોઈએ, કે જેથી તથારૂપ પરાભવ ન થાય; અને તેવા કોઈ પ્રવાહમાં ન તણાઈ જવાય. વર્તમાન કાળ દુસમ કહ્યો છે છતાં તેને વિષે અનંત ભવને છેદી માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૪૦ “જે ઈ પરમાર્થ તે, કરે સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિં આત્માર્થ.” –શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શ્રીઆત્મસિદ્ધિ | ઇતિ “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં–સકાવ્યાનુવાદ-વિવેચનમાં કલિકાલપ્રશંસારૂપ નવમ પ્રકાશ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy