________________
૧૬૮
ત્રોટક
પણ જો સહુ ભાવનું જ્ઞાતૃપણું,
અહિં સમત હાય જ કેતુ પણું; અમને પણ સ`મત તે વર્તે, (કાણુ) સર્વજ્ઞ વિમુક્ત શરીર સતે. અર્થ :–સભાવાને વિષે જ્ઞાતૃત્વ એ જ જો ક સંમત છે, તે તે અમને પણ મત છે; (કારણ કે) દેહધારી છતાં સર્વજ્ઞ મુક્ત છે.
વિવેચન
“ દેહ છતાં જેની દશા, તે જ્ઞાનીના ચરણમાં, હો
વીતરાગસ્તવ સવિવેચન
Jain Education International
વર્તે દેહાતીત; વંદન અગણિત, ’
શ્રીમદ્ રાજચંદ્રજી.
આમ કાઈ પણ યુક્તિથી તમે માનેલું જગત્કતૃત્વ ઘટતું નથી; પણ સર્વ ભાવેનું ‘• જ્ઞાતૃત્વ ’~~ જ્ઞાતાપણું એ જ ‘કતૃત્વ ’–કર્તાપણું તે જે તમને સમત છે, તે તે અમને પણ્ સંમત જ છે, કારણ કે સા દેહધારી છતાં—દેહ છતાં દેહાતીત દશાએ વત્તતા હાઈ મુક્તો જ છે, ‘ જીવન્મુક્ત ’—જીવતાં છતાં એટલે આ સજ્ઞપણાની અપેક્ષાએ કઈ રીતે પણું ઘટી શકે છે, એટલે અમને સંમત અમારા મતના જો તમે સ્વીકાર કરતા હૈા તેા અમને કાઈ વાંધેા નથી, પણ તમે કહેા છે તેવી કાઈ પણ યુક્તિએ તે જગત્કર્તાપણું ઘટતું
મુક્ત જ છે; જગત્કાઁ-
For Private & Personal Use Only
www.jainelibrary.org