________________
સૃષ્ટિવાદ દુર્વાદ અપ્રમાણ : હારૂ` શાસન પ્રમાણ ૧૬૯ નથી. વળી તમે કલ્પેલા જગત્કર્મોંમાં તે તેવું સર્વજ્ઞપણું પણ ઘટતું નથી. કારણ કે
“ સર્વજ્ઞ: સન્નસૌ રાષમાં ચૈત્ર વિરતિ, તદ્દા નાનુपप्लवकरणवैरिणः पश्चादपि कर्त्तव्यनिग्रहान् सुरखैरिणः एतद्विक्षेपकारिणश्चास्मदानीन् किमर्थं सृजति इति, तन्नाय સર્વજ્ઞઃ । ′′—શ્રી મલ્લિષેણાચાય કૃત સ્યાદ્વાદમજરી, àા. ૬. વિવરણુ
અર્થાત્—તે સન હેાઈ જો સચરાચર રચતા હાય તા જે જગતને ઉપદ્રવ કરનારા વરી છે અને જેના પછી પણ નિગ્રહ કરવા પડે એમ છે એવા સુરવરીએ ને-અસુરાને તથા એ જગસ્ત્યને જ ઉડાવનારા અમારા જેવાઓને શા માટે સર્જે છે, વારુ? તેથી આ સિદ્ધ થાય છે કે તમે માનેલા જગત્કર્તા સર્વજ્ઞ નથી.
சு
સૃષ્ટિવાદ દુર્વાદ ત્યાજ્ય છે એમ ઉદ્ઘોષે છે-
सृष्टिवादकुहेवाकमुन्मुच्येत्यप्रमाणकम् । સાસને મતે તે, યેમાં નાથ ! સીમિ વ્યા
અપ્રમાણ જ આમ ગણી લઈ ને,
દઈ ને;
જગસૃષ્ટિ કુવાદ કુવાદ સૂકી તુજ શાસનમાં જન તેહ રમે, ભગવાન ! પ્રસન્ન જિહાં જ તમે.
Jain Education International
For Private & Personal Use Only
૮
www.jainelibrary.org