SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ કાઁપેક્ષાથી સજે તા આ શાભાના પૂતળાનું કામ શુ ? ૧૬૫ તેને સ્વતંત્ર માન્ય રાખ્યા છે. કારણ કે તમે કહે છે કે-ઇશ્વરથી પ્રેરિત અન્ય જંતુ સ્વગે વા નરકે જાય, પશુ આ જંતુ તે। પેાતાના સુખ-દુઃખમાં ‘અનીશ’→ અનીશ્વર-અસમર્થ છે. " ईश्वरप्रेरितो गच्छेत् स्वर्गं वा श्वभ्रमेव वा । अन्यो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयो : " ॥ અને આ વૈચિત્ર્ય ક્રમ જનિત છે—સુખદુઃખ આદિ વિચિત્રતા ક્રમ થકી ઉપજે છે એમ જો કહા, તે પછી આ ‘શિખ’ડીથી ’શું ? શાભાના પુતળા જેવા—Àાભાના ગાંઠીઆ જેવા આ જગત્કર્તા શું કામનેા છે ? તે માનવાની કઈ આવશ્યકતા જ રહેતી નથી. રાજા કહેવાય પણ રાજસત્તા ન હોય તેા શું કામના? 5 સ્વભાવ અત ગેચર' કહેવા તે પરીક્ષાનિષેધ સમાન अथ स्वभावतो वृत्तिरवितर्क्या महेशितुः । परीक्षकाणां तहॊष, परीक्षाक्षेपडिण्डिमः ॥ ६ ॥ તāષ, તા આ મહેશની સ્વભાવ વના, જો વિતક કરવા જ ચાગ્ય ના; પરીક્ષક તણા પરીક્ષણે, તેહ ડિડિમ નિષેધના અને. તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy