________________
૧૪૮
વીતરાગસ્તવ સવિવેચન ખપુષ્પ જેવું ઉત્તપેક્ષને કઈ
અને અહીં માન પ્રકલ્પીને કઈ પ્રવાદી એવા ગરજત ગેહમાં,
નથી સમાતા નિજ ગેહ દેહમાં !!! ૯ અર્થ–ખપુષ્પ-આકાશપુષ્પ જેવું કિંચિત્ ઉપેક્ષીને અને કિંચિત પ્રમાણે પ્રકપીને ગેહેનદી (ઘરમાં ગાજનારા) પર દેહમાં વા ગેહમાં સમાતા નથી !!
વિવેચન આમ વધ્યાસુત જેવા કપોલકલ્પિત સરાગી દેવની જે પિતે કલ્પના કરે છે, તે કલ્પનાને સાચી ઠરાવવા માટે વળી આકાશપુષ્પ જેવું “ઉઍક્ષીને ”-કલ્પનારૂપ કલ્પીને અને તેને સ્થાપિત કરવાને માટે કંઈ કલકલ્પિત પ્રમાણ પ્રકલ્પીને ક૯૫નાજાલ વિસ્તારનારા આ હેનર્દી” ઘરમાં ગજનારા–ઘરશુરા “પર”—બીજાઓ નથી દેહમાં સમાતા, નથી ગેહમાં સમાતા! “નથી દેહમાં સમાતા” એટલે અમે અમારી કલ્પના જાલથી જગને કેવું મૂર્ખ બનાવીએ છીએ એમ સમજીને તેઓ ફૂલીને ફાળકા બનીપ્રફુલ્લિત બની શરીરમાં સમાતા નથી; “નથી ગેહમાં સમાતા” એટલે ઘરમાં જ ગર્જના કરવાથી સંતોષ માની છાનામાના ઘરમાં જ પડયા રહેવાને બદલે ઘરમાંથી બહાર નીકળીને પિતાની ભૂખ લિપત વાત જગમાં ફેલાવવાને નિકળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org