SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ સિહાસન પ્રાતિહાય અંગે ઉત્પ્રેક્ષા કરે છે मृगेन्द्रासनमारूढे, त्वयि तन्वति देशनाम् । श्रोतुं मृगाः समायान्ति, मृगेन्द्रमिव सेवितुम् ॥५ તુ ધરમ થતા સિ'હાસનારૂઢ થાવે, તહિં મૃગ સુણવા શું સિહ સેવાથ` આવે? પ અથ:-મૃગેન્દ્રાસને આરૂઢ થયેલા તું દેશના વિસ્તારે છે, ત્યારે મૃગા જાણે મૃગેન્દ્રને સેવવાને શ્રવણ કરવા ત્હારી સમીપે આવે છે ! વીતરાગસ્તવ સવિવેચન વિવેચન “ સિંહાસન અશાક, ખેડા માહે લાક; M આજ હૈ। સ્વામી રે શિવગામી, વાચક યશ શુછ્યાજી,” — શ્રી યોાવિજયજી ભગવાન સિંહાસને બિરાજી ધર્મોપદેશ આપે છે તે સિહાસન પ્રાતિહાય અંગે ઉત્પ્રેક્ષા કરે છે--તું ઊંચા મૃગેન્દ્રાસને-સિંહાસને આરૂઢ થઈ ને-ચઢીને દેશના વિસ્તાર છે, ત્યારે મૃગા-પશુએ શ્રવણ કરવાને હારી પાસે આવે છે, તે જાણે મૃગેન્દ્રને સિંહને સેવવાને માટે હાયની ! અર્થાત્ મૃગલાએ કુદરતી રીતે તે મૃગેન્દ્રથી સિદ્ધથી ડરે છે અને તેને દેખતાં જ દૂરથી લાગે છે, પણ અત્રે તે મૃગેન્દ્રાસનારૂઢ તું દેશના દીએ છે ત્યારે તે તેએ શ્રવણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy