________________
પંચમ પ્રકાશ અષ્ટ પ્રાતિહાર્ય (દેવત અતિશય) અશોકવૃક્ષ પ્રાતિહાર્ય અંગે કવિ ઉસ્પેક્ષા કરે છે– गायन्निवालिविस्तै नृत्यन्निव चलै दलैः । त्वद्गुणैरिव रक्तोऽसौ, मोदते चैत्यपादपः॥१॥
કાવ્યાનુવાદ : .
માલિની – ભ્રમર રવથીં જાણે ગાન ઉચે કરતે !
ચલ દલ થકી નાટારંભ જાણે રચતે ! તુજ ગુણ ગણદ્વારા રક્ત જાણે વિલોક ! પ્રમુદિત અતિ થાતે વૃક્ષ એ અશક. ૧
અર્થ–બ્રમના ગુંજારવોથી જાણે ગાતે હેયની ! ચલ દલેથી જાણે નાચતે હેયની ! લ્હારા ગુણોથી જાણે રક્ત હાયની ! એ તે ચિત્યપાદપ–અશોકવૃક્ષ મેદ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org