SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - ૧૧૮ * વીતરાગસ્તવ સવિવેચન વીતરાગદેવસેવામાં કોટિ દેવેનું સદાતત્પરપણું– जघन्यतः कोटिसङ्ख्यास्त्वां सेवन्ते सुरासुराः। भाग्यसम्भारलभ्येऽर्थे, न मन्दा अप्युदासते ॥१४॥ કેટિ સંખ્યા સુર અસુર સેવે તને તે જઘન્ય, મયે ના અલસ ભગવાન્ ! અર્થમાં પ્રાપ્ય પુણ્ય. ૧૪ અર્થ –જઘન્યથી (ઓછામાં ઓછા) કેકટિસંખ્ય સુરાસુરો તને સેવે છે; ભાગ્યસંભારથી લભ્ય–પ્રાપ્ત થવા યોગ્ય અર્થમાં મદે પણ ઉદાસ રહેતા નથી. વિવેચન “પ્રભુચરણને સેવે છે, કે સુરનરઅસુરપતિ” – શ્રી દેવચંદ્રજી જઘન્યથી–ઓછામાં ઓછા (minimum) કટિ. સંખ્યા એક કોડની સંખ્યામાં સુરાસુરે તને સેવે છે. આ વસ્તુને અર્થાતરન્યાસથી સમર્થિત કરતાં કવિ કહે છે– ભાગ્યસંભારથી”—મહાપુણ્યસમૂહના ગે “લભ્ય’–પ્રાપ્ત થવા ગ્ય એવી વસ્તુમાં “મદે”-મંદ જડબુદ્ધિ અને પણ ઉદાસ રહેતા નથી–ઉપેક્ષા કરતા નથી, આળસ કરતા નથી, તે પછી બીજાનું તે પૂછવું જ શું? || ઇતિ શ્રી હેમચન્દ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં– - સકાવ્યાનુવાદ સવિવેચનમાં– દેવકૃત અગીયાર અતિશય વર્ણનાત્મક ચતુર્થ પ્રકાશ પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy