SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ 68 સુભાષિતમ (શિવળિ) मनोभूमौ जाता प्रकृतिचपलायां विधिवशात् સજજનો સાથેનો સંગ એ सखे ! संस्मर्तय्या प्रचुरगुणपुष्पप्रसविनी। આ અવનિનું અમૃત છે. तथा संसेक्तव्या स्मरणसलिलेनानुदिवसम् અમૃત એમ ને એમ મળતું નથી. સજ્જનો यथे नोयं म्लानिं व्रजति सहसा स्नेहलतिका॥ સવિચારની ગંગોત્રી જેવા હોય છે. સવિચાર વિવિએ જે જન્મી ચપળ મનની ભૂમિ મહીં જે તો શરમાળ રાજકુમાર સદા એ સાંભળો ગુણરૂપી પુષ્પો ખીલવતી, જેવા છે. વારંવારની અને સિંચો નિત્યે સ્મરણ સલિલ જેથી જરીયે ન એ પામે ગ્લાનિ સુહૃદ ! સહસા સ્નેહલતિકા વિનંતિથી માંડ માંડ માને, આવે. પછી પણ તમારે તેમની કાળજી લેવી જોઈએ. બે વાત અહીં છે. વિધિ સંયોગથી આવા પુરુષો સાથે તમારે મનમેળ થયો છે, હવે તેને જાળવવા તે સાચવવા તેઓને યાદ રાખવા અવસરે અવસરે મળવું, સંભાળવું ભળવું આવું કરતાં રહેવું પડે જેથી એ મૈત્રીની વેલડી કરમાઇ ન જાય અને પ્રત્યુત ફળ આપનારી બની રહે. શ્રી કુલીનચન્દ્ર યાજ્ઞિકના પદ્યાનુવાદથી અર્થ- ભાવાર્થ સ્પષ્ટ સમજાય તેમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy