________________
સ્વચ્છ બને છે. જળ એ જીવન છે. એને ઉદેશીને કહે છે: હે જળ! જો તું, ઉત્તમ ન ગણાય એવા નીચ માર્ગે જઈશ તો તને કોણ રોકી શકશે?' वृत्त-शार्दूलविक्रीडितम्
સમશ્લોકી પદ્યાનુવાદ તારો નાપતિ તુષા વષ થતા ન ધૂનિસ્તનો ના સંતાપ શમ્યો છીપી નહીંતૃષા ધોયો નહીં મેલને, ન સ્વછન્મવરિ દ્વ નૈઃ 1 નામ ની થા. વલ્ય ના હું યથેચ્છ ઉત્પલદલે શી વાત કીડા તણી; તૂરોમુવત્ત રેખા દત્ત UિT પુષ્ટ ન વા વિનn હસ્તીએ નવ સ્પર્શી એ કમલિની લંબાવીને સુંઢ ત્યાં, પ્રારથી પાર પદો તાદત્તઃ આરંભે ભમરા અકારણ ખરે! શો ઘોષ ગુંજારવે! પુત્ર પણ ખૂબ જ ચતુર છે. પિતાનો ઈશારો સમજી ગયો અને એનો મર્મ પામી, સામો ઉત્તર પણ એવો જ આપ્યોઃ “અરે, અરે ! પાણી પાસે ગયો હતો પણ હજી તેના વડે મારા તનનો તાપ શમાવ્યો નથી. શરીર પરની ધૂળ પણ ધોઈ નથી. એ જ તળાવમાં ઊગેલા કમળના કંદને પણ અડક્યો નથી તો એ જળક્રીડાની વાત જ શી કરવી? કમલિનીને દૂરથી પણ હસ્તીનીએ સ્પર્ધો નથી ત્યાં તો ભમરાઓએ આવીને નકામી ધમાલ મચાવી દીધી; કોલાહલ શરૂ કરી દીધો.” वृत्त-शिखरीणी
સમશ્લોકી પદ્યાનુવાદ परीवादस्तथ्यो भवतु वितयो वापि महताम्। મહાત્માની ખોટી ખરી ય નિંદા થતી રહે, तथाप्युच्चैर्धाम् नां हरति महिमानंजनरवः॥ છતાં નિશ્ચ વામે જનમત મહીમા સુજનનો; तुलोत्तीर्णस्यापि प्रकट निहता शेष तमसो। હણે જે અંધારું પૂરું પણ તુલાથી નીસરીને, रवेस्तादृग्तेजो भवति न हि कन्यां गतवतः॥ ન તેનું કન્યામાં ઝળહળી રહે તેજ રવિનું પિતાજી એમ ચૂપ થાય તેવા નહતા. વળતો જવાબ એટલો જ સમજદારી ભર્યો પાઠવ્યો! એમની આ વાતને આપણે પણ ગંભીરતાથી સમજવાની છે. સાથે સાથે આપણી બુદ્ધિનું માપ પણ નીકળી જશે! પુત્રે બીજા
૨૨૩
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org