________________
સુભાષિતમ્
દિવસોશિયાળાના હતા. ઘારા નગરીના રાજા ભોજ એકદિવસ નગરચર્યાએ નીકળ્યા હતા. રાજા ભોજ જેવો વિદ્યાપ્રેમી રાજા બીજો કોઈ થયો નથી. રસ્તે ચાલતાં એક માણસ મળ્યો. કૌતુકથી એને પૂછ્યું: “ભાઈ ! ઠંડી તો બહુ પડે છે. ઠંડીથી બચવા તમે શું કરો છો?' ધારા જેનું નામ ! એ નગરમાં એવું કોઈ હોય ખરું કે જે સંસ્કૃત ન જાણતું હોય? એ ભાઈએ જવાબ આપ્યોઃ
રાત્રી નાનુ તિવા માનુ અર્થઃ રાત્રટૂંટીયું વાળીને સૂઈ રહું છું. દિવસે વરુણનુ થયોયો તો સૂરજદાદા છે જ. તેને જોઈ ઠંડી જાય રાજન ! શીતં મથા નિીત ભાગી ! અને સવાર-સાંજ તો મીઠું-મીઠું
નાનુ માનુ વાનમઃ તાપણું કરેલું હોય છે તેથી ઠંડી ઉડાડું છું. શ્લોકમાં દેવભાષા સંસ્કૃતની ખૂબી સરસ ઊતરી છે. જાનુ-ભાનુ-કૃશાનુ શબ્દમાં પ્રાસ છે અને વર્ણ સગાઈ છે. આગળ વાત એવી છે કે રાજાએ શ્લોકના રચયિતાને પુષ્કળ દાન આપ્યું. સાચો વિદ્યારસિકખુશ થઈ જાય તો આપ્યા વિના ન રહે. આપણે પણ સારું સારું સાંભળતા હોઈએ છીએ. આપણને પણ પ્રશંસાનાં પુષ્પો વેરવાનું મન થઈ આવે. એને જ તો પ્રીતિ’ કહેવાય ને!
૧૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org