________________
૪૬.
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ જાણીતું કરવામાં અને કેટલાયે રૂડા જીવોને મોક્ષમાર્ગની સાધના તરફ વાળવામાં, જીવનની ઉત્તરાવસ્થામાં ભારે પુરુષાર્થ કરીને બાપુજીએ પોતાના દીર્ધાયુષ્યને સાર્થક કર્યું છે અને શોભાવ્યું છે.
પૂજ્ય બાપુજીનો દેહવિલય થયો, પરંતુ સૂક્ષ્મ સ્વરૂપે તેઓ અનેકના હૃદયમાં બિરાજમાન છે. એમના પુણ્યાત્માને નતમસ્તકે વંદન કરીએ છીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org