SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ (૬) તોપુ - નોમ (સં. હો) શબ્દ સાતમી વિભક્તિ એકવચનમાં છે. સવ્વસાહુ (સં. સર્વસાધુ) શબ્દ છઠ્ઠી વિભુંક્ત (७) सव्वसाहूणं બહુવચનમાં છે. ૩૭૦ (૮) સો સ (સં. . :) શબ્દ દર્શક સર્વનામ છે. (૯) વંચનનુવારો – વંચનનુવાર (સં. વંઘનમÓાર) શબ્દ સમાસ છે. તે પહેલી વિભક્તિ એકવચનમાં છે. - - (૧૦) સવ્વપાવપ્પાતળો – સવ્વપાવાસનો (સં. સર્વપાપપ્રનાશ) શબ્દ સમાસ છે. તે પહેલી વિભક્તિ એકવચનમાં વપરાયો છે. (૧૧) મંમતાળ – મંત્ત શબ્દ છઠ્ઠી વિભક્તિ એકવચનમાં વપરાયો છે. (૧૨) ૬ અવ્યય છે. નૈપાતિક પદ છે. સમુચ્ચયના અર્થમાં વપરાયો છે. (૧૩) સવ્વેસિ સવ્વ (સર્વ) શબ્દ સર્વનામ છે. તે શબ્દ છઠ્ઠી વિભક્તિ બહુવચનમાં વપરાયો છે. — (૧૩) પઢમં – પઢન (સં. પ્રથમ) શબ્દ ‘મંત્ત’ પદનું વિશેષણ છે અને તે પહેલી વિભક્તિ એકવચનમાં વપરાયું છે. (૧૪) હવદ્ – હો (સં. મુ) ધાતુ ઉપરથી બનેલો શબ્દ વર્તમાનકાળમાં ત્રીજો પુરુષ એકવચનમાં વપરાયો છે. (૧૬) મંનં – મંન્તિ શબ્દ પહેલી વિભક્તિ એકવચનમાં વપરાયો છે. Jain Education International પૂ. શ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજે ‘નમસ્કાર સ્વાધ્યાયમાં નવકારમંત્રનાં નવ પદનું છંદની દૃષ્ટિએ સવિગત પૃથક્કરણ કરી બતાવ્યું છે. એ પ્રમાણે નવકારમંત્રનાં પ્રથમ પાંચ પદ ગદ્યબદ્ધ છે, છતાં તે લયબદ્ધ છે. તેનું બંધારણ આલાપક(આલાવા)નું છે. નવકારમંત્રનાં આ પાંચમાંથી પ્રથમ ત્રણ પદનું એક ચરણ અને ચોથા તથા પાંચમા પદનું બીજું ચરણ એમ જો તે બે ચરણમાં મૂકવામાં આવે તો ત્રિકલ અને ચતુષ્કલના આવર્તનયુક્ત તે ગાથા (ગાહા) છંદની એક કડી જેવું લાગે, કારણ કે ગાથા છંદમાં પ્રથમ ચરણમાં ૩૦ માત્રા અને બીજા ચરણમાં ૨૭ માત્રા હોય છે, જ્યારે નવકારમંત્રમાં નીચે પ્રમાણે પહેલામાં ૩૧ અને બીજામાં ૨૭ માત્રા થાય છે. એટલે કે પહેલા ચરણમાં ફક્ત એક જ માત્રાનો ફરક છે, જે નિર્વાહ્ય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy