SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. નયપ્રદીપ: સંસ્કૃતમાં લગભગ ૫૦૦ શ્લોક સહિત ગદ્યમાં રચાયેલો આ ગ્રંથ “સપ્તભંગી સમર્થન અને “નયસમર્થન' એ નામના બે સર્ગમાં વહેંચાયેલો ૧૨. નયોપદેશઃ કતએ આ ગ્રંથની સટીક રચના કરી છે અને તેમાં સાતે નયોનું સ્વરૂપ સમજાવ્યું છે. ૧૩. શાનબિંદુઃ સડા બારસો શ્લોકમાં રચાયેલા આ ગ્રંથમાં કર્તાએ જ્ઞાનના પ્રકાર, લક્ષણ, સ્વરૂપ ઇત્યાદિની વિસ્તારથી મીમાંસા કરી છે. ૧૪. જ્ઞાનસારઃ આઠ શ્લોકનું એક અષ્ટક એવાં ૩૨ અષ્ટકોમાં કર્તાએ આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ ઉપર કતએ પોતે જ બાલવબોધતટબો)ની પણ રચના કરી છે. આત્મસ્વરૂપને સમજવાને માટે જે જે સાધનોની જરૂર પડે તે તે સાધનોનું ક્રમબદ્ધ નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. ૧૫. ન્યાયખંડન ડખાદ્ય : ૫૫00 શ્લોકમાં રચાયેલો આ ગ્રંથ નબ ન્યાયની વિશિષ્ટ કોટિનો, અર્થગંભીર અને જટિલ છે, કતના ઉચ્ચ કોટિના પાંડિત્યની પ્રતીતિ કરાવે એવો તે ગ્રંથ છે. ૧૬. ન્યાયલોકઃ આ ગ્રંથમાં ન્યાયદષ્ટિએ સ્યાદ્વાદાદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે.. ૧૭. પ્રતિમાશતકઃ કતએ મૂળ એક સો શ્લોકમાં આ ગ્રંથની રચના કરીને ત્યાર પછી તેના ઉપર પોતે મોટી થકા રચી છે. તેમાં તેમણે જિનપ્રતિમાની પૂજા નહિ કરવાનું જણાવતાં મતોનું ખંડન કરીને જિનપ્રતિમાની પૂજા કરવાના મતનું પ્રતિપાદન કર્યું છે. આ ગ્રંથો ઉપરાંત ઐન્દ્રસ્તુતિઓ, ઉપદેશરહસ્ય, આરાધક-વિરાધક ચર્તુભંગી, આદિજિન સ્તવન, તત્ત્વવિવેક, તિન્વયોક્તિ, ધર્મપરીક્ષા, જ્ઞાનાર્ણવ, અસ્પૃશ્યહતિવાદ, પંચનિર્ગથિ પ્રકરણ, પરમજ્યોતિ – પંચવિંશિક, પરમાત્મ – પંચવિંશિક, પ્રતિમા સ્થાપનન્યાયસ ફલાફ્ટ વિષયક પ્રશ્નોત્તર, ભાષારહસ્ય, માર્ગ પરિશુદ્ધિ, મુક્તાશક્તિ, યતિદિનચર્ચા પ્રકરણ, વૈરાગ્યકલ્પલત્તા, શ્રી ગોડી પાર્થસ્તોત્ર, વિજયપ્રભસૂરિસ્વાધ્યાય, શંખેશ્વરપાર્થસ્તોત્ર, સમીકાપાર્થસ્તોત્ર, સામાચારી પ્રકરણ, સ્તોત્રાવલિ ઈત્યાદિ મૌલિક ગ્રંથોની રચના ક્ષી યશોવિજયજીએ કરેલી છે. આ ઉપરાંત તેમણે દિગમ્બરાચાર્ય સમતભદ્ર કૃત અષ્ટસહસ્ત્રી ઉપર વિવરણ, કર્મપ્રકૃતિ બૃહદ્દટીકા, કર્મપ્રકૃતિ લઘુ ટીકા, તત્ત્વાર્થવૃત્તિ, દ્વાદશાર ચકોદ્ધાર વિવરણ, ધર્મસંગ્રહ ટિપ્પણ. પાંતજલ યોગસૂત્રવૃત્તિ, યોગવિંશિકા વિવરણ, શાસ્ત્રવાત સમુચ્ચયવૃત્તિ, ષોડશકવૃત્તિ, સ્તવપરિજ્ઞા પદ્ધતિ ઈત્યાદિ ટીકાગ્રંથોની જ્જ ન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy