SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સ સૂત્ર જૈનોના વર્તમાન ચારેય ફિકાને (શ્વેતામ્બર મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી અને દિગમ્બરને) માન્ય છે અને તે દરેક એને એક ૫૨મ પવિત્ર સૂત્ર તરીકે સ્વીકારે છે. શ્વેતામ્બર પરંપરાના ત્રણે ફિકામાં આ સૂત્રમાં કોઈ પાઠભેદ નથી. દિગમ્બર પરંપરામાં અર્થની દૃષ્ટિએ કોઈ ભેદ નથી, પણ સ્વર-વ્યંજનની દૃષ્ટિએ કેટલોક ફેર છે. દિગમ્બર પાઠ લોયસ્તુોયયરે ધમ્મ તિર્થંકરે જિજ્ઞેવંદે કિત્તિસ્સે ચેવ કેવલિણો પુજ્યંત એકે લોગોત્તમા જિજ્ઞા જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણે કર્મક્ષય વિના મુક્તિ નથી અને કર્મક્ષય માટે બાહ્ય અને આત્યંતર તપ ઉત્તમ સાધન છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાઉસગ્ગ (વ્યુત્સર્ગ) એમ છ આવ્યંતર તપના પ્રકારો છે. આથી જ ગૃહસ્થો અને સાધુઓ માટેની ઘણી બધી ધાર્મિક વિધિઓમાં કાઉસગ્ગ કરવાનું વિધાન સામાયિક, પ્રતિક્રમણ, ચૈત્યવંદન, પૌષધ, ઉપધાન તથા અન્ય વિશિષ્ટ તપશ્ચર્યાઓ, પડિલેહન, યોગોહન વગેરેમાં કાઉસગ્ગ કરવાનું વિધાન છે. આમાં મુખ્યત્વે લોગસ્સનો કાઉસગ્ગ કરાય છે. જૈન ધર્મમાં ઈરિયાવહી (ઐર્યાપથિકી)નું ઘણું જ મહત્ત્વ છે. ગમનાગમન કે ધ્યાનમૌનાદિ યતિક્રિયામાં પણ સ્થૂલ કે સૂક્ષ્મ દૃષ્ટિએ જીવોની જે વિરાધના થઈ હોય તેનું પ્રતિક્રમણ એટલે ઈરિયાવહી. કોઈ પણ ધર્મક્રિયા, અનુષ્ઠાન ઇત્યાદિ ઈરિયાવહી કર્યા વિના ન કરી શકાય. પ્રત્યેક ધર્મક્રિયાની શુદ્ધિ ઇરિયાવહી કરવાથી થાય છે. પ્રત્યેક ઇરિયાવહી સાથે લોગસ્સ બોલવાનું અનિવાર્ય વિધાન છે. પ્રતિક્રમણ હેતુ બત્રીસી'માં કહ્યું છે : ઇરિયા વિષ્ણુ નવિ ધર્મક્રિયા, શ્વેતામ્બર પાઠ લોગસ્સ ઉજ્જોઅગરે ધમ્મતિત્યયરે જિજ્ઞે કિત્તઈસ્યું પિ કેવલી પુષ્કૃદંત જે એ લોગસ્સ ઉત્તમા ઈરિયાવહી તેરી હેતિ તું. * ઇંસણસોહી લોગસ્સ ગિઇ, Jain Education International વંદન જ્ઞાન વિશુદ્ધિ તું. ૭૮ * જૈન આચારદર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy